SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદશના. લેકે મરણ આવેલું જોઈને મૂચ્છ પામવા લાગ્યા. થોડા વખતમાં જ મુશળ જેવી પાણીની ધારાઓને વરસાવતા વરસાદે તેમના અને ભાગ્ય વેગે તત્કાલ વહાણેને પાણીથી પૂર્ણ કરી દીધાં અને દુર્ભાગીના ઈષ્ટસિદ્ધિ વિનાના અને રથની માફકે તેમના તે પાંચે વહાણું મરણરોષ થઈ ગયા (ડૂબી ગયા). થાનપાત્રમાં બેઠેલા બધા લેકે સામુદાયિક કમેના ગે હાહારવ કરતા સતા તત્કાલ મરણ પામ્યા. તે વખતે પોતપોતાની પ્રિયા સહિત અભવ્યાદિ પાચેને નશીબવેગે એક એક વહાણનું પાટીયું હાથ લાગ્યું. તેના આલંબનથી અતિ ચપળ એવા કલેલથી આમતેમ અથડાતા અને સ્થાને સ્થાને તિમિશિલાદિમથી ભક્ષણ કરાતા એવા તે પચે પુરૂષો પાટીઆવડે તરતા તરતા સાત દિવસે સમુદ્ર ઉતરીને દેવગે કથારિકુડગ નામના દ્વીપે આવી પહોંચ્યા. સમાન દુ:ખવાળા એવા તે પાચે ત્યાં એકઠા મળ્યા, એટલે તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે–“ભાઈઓ! આપણું પુણ્ય હજી પણ જાગતું છે, કે જેથી આપણે બધા સાથે મળ્યા. પછી વસ વિનાના એવા તેઓ પિતાના શ. રીરની સ્થિતિને માટે સ્થાનની શેધ કરતાં ફરવા લાગ્યા. ત્યાં તે પાંચે જણુએ ઘરની આકૃતિ (આકાર) વાળા પાંચ વૃક્ષ દીઠા, ત્યાં અભવ્ય પોતાની નરકગતિ નામની ભાર્યાની સાથે કપિકચ્છ નામના વૃક્ષની અંદર પ્રસન્ન મનથી રહેવા લાગ્યો, દૂભવ્ય પોતાની તિર્યગતિ પ્રિયા સાથે કંથારિક્ષમાં રહેવાલા, ભવ્ય નરગતિ નામની કતા સાથે બદરીવૃક્ષમાં રહેવા લાગ્યું આસન્નસિદ્ધિક પિતાની સ્વગતિ નામની પ્રયિની સાથે કાકે દુબરિકા નામના વિશાળ વૃક્ષ નીચે રહ્યા અને તદ્દભવસિદ્ધિકે પોતાની સિદ્ધિગતિ નામની પ્રેયસી સાથે કરણસાર નામના વૃક્ષ નીચે વાસ કર્યો. આ પ્રમાણે આશ્રય મળવાથી કાંઇક ચિત્તમાં નિવૃત્ત થઇને તૃષાને લીધે તે પાચેએ કઈક ખાબોચીયામાંથી ખદિરના રસ મિશ્રિત પાણું પીધું. પછી ક્ષુધાતુર એવા તેઓ આત્યંત પસ્પિકવ એવા કેટ વિગેરે ફળેથી પિતાની પ્રિયા સહિત નિરંતર પિતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. ત્યાં આઘ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy