SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના ૧૯૭ - "" સાંભળીને તેઓ કહેવા લાગ્યા કે:- હે દેવ ! આની દુલાનુ કારણ એમાનું કશું' પણ નથી, પરંતુ દીક્ષા લેતાં આપે એને અટકાવી ત્યારથી એ સંસાર વ્યવહારના આસગથી રહિત થઇને દેહનો દરકાર કર્યા વિના નિર"તર આંબિલનું તપ કરે છે. ” આ પ્રમાણે તેની કુરાતાના હેતુ પાતાનેજ સમજીને ચિત્તમાં સતાપ પામી ભરતેશ સભ્યતાપૂર્વક સુધરી પ્રત્યે કહેવા લાગ્યા કે હું શુભાશયે ! તે વખતે પ્રત્રજ્યાને અંગીકાર કરવાની ઇચ્છાવાળી એવી તને મેાહોંધ . મનવાળા એવા મેં અંતરાય કર્યો છે, તે મારો અપરાધ ક્ષમા કર. વિષયાથી સ*સાર સાગરમાં ડુમતા એવા મેં' તને પણ આ પ્રમાણે ડુબાડવા પ્રયત્ન કર્યા. માટે એ મારા અજ્ઞાનચેષ્ટિતને ધિક્કાર થાઓ ! પ્રત્રજ્યાની પ્રાપ્તિને માટે અભિગ્રહવાની એવી હે મુશ્રુ ! તેં આવું દુ:સાક્ય તપ આચર્યું ! અહા ! એ કેટલી તારી ભવભીરતા ? માટે હવે સત્વર પિતાની પાસે સયમ લઇને સ`સાર સાગરના પાર પામી પરમ પદને પ્રાપ્ત કર ” અભચુર વૈરાગ્યવાળી સુદ્નરી ભરતેશની આ પ્રમાણે અનુમતિ પામીને જેમ નિધન નિધાન પામી ખુશી થાય તેમ હૃદયમાં અત્યંત હર્ષ પામી. પછી શુભ દિવસે વધતા જતા વેરાજ્યથી શુભ આશયવાળી એવી તેણે તાતના ચરણ સમીપે ચક્રીએ કરેલા મહા ઉત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. હવે કિચિત અહંકાર સહિત કાયાત્સગ માં નિશ્ચલ મન કરીને રણભૂમિમાંજ સ્ટેલા બાહુઅલિમની પાસે વને અ ંતે તેને પ્રતિષષ આપવા માટે યથાજ્ઞ એવા પ્રભુએ તેનુ વૃત્તાંત કહેવા પૂર્વક શ્રી અને સુદરીને મેકથી. ત્યાં જઈને સત્ર તપાસ કરતાં પણ માહુબલિ જોવામાં ન આવવાથી ત્યાં કોઈ જોવામાં આવતુ નથી ". એ રીતે તેમણે આવીને ભગવંતને કહ્યું, “ હે વત્સે ત્યાંજ સાવધાન થઇને જીઆ. ” એ રીતે પુન: પ્રભુએ તેમને નિશાની ખત્તાવા પૂર્વક કહ્યું. પછી ત્યાં સાવધાનતાપૂર્વક જોતાં વનવૃક્ષની માફક વેલ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy