SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. સમુદ્રને પણ તરે છે, પર્વતના શિખરપર આરોહણ કરે છે, ગુફાઓમાં પેસે છે અને બીજા પણ સુધા, તૃષા, આતપ વિગેરેના મહાક ઘણીવાર સહન કરે છે તે પણ પૂર્વકના પ્રભાવથી હું તેમની થાઉં છું કે નથી થતી, તેમ છતાં મારા અતિપરિચયથી અને શૈચાચારના કદાગ્રહથી આ શેઠ નષ્ટ થઈ ગયું છે, તેથી તેણે ચારે વણેને માન્ય અને પિતાને ઘેર આવતી એવી મને પિતાના પગવતી ફેકી દીધી છે. મારે અતિપરિચયથી આ શુચિદ્રની અક્કલ મારી ગઈ છે, માટે હવે એને નિધન બનાવી દઇને એવી રીતે વિડંબના પમાડું કે જેથી આ પુન: મને મેળવવાને સમગ્ર શિચાચારને ત્યાગ કરી રક થઈને ચાંડાલના પણ ખાસડાં ઘણું વખત સુધી ઉપાડે.” આ પ્રમાણે વિચાર કરીને લક્ષ્મીએ તરતજ તેનું ઘર છોડી દીધું. એટલે ઇંદ્રજાલની માફક તેજ વખતે તેનું બધું ધન નાશ પામ્યું. કહ્યું છે કે “ી શનૈઃ નિતિ, નિતિ યુપર ગુના षष्ठया पलैजलैः पूर्णा, रिच्यते यद् घटी क्षणात्." જેમ પાણીમાં મૂકેલી ઘડી સાઠ પળે ધીમે ધીમે જળથી ભરાય છે અને ખાલી તે ક્ષણવારમાં થઇ જાય છે, તેમ લક્ષ્મી પણ આસ્તે આસ્તે આવે છે અને જાય છે ત્યારે એક સાથે ચાલી જાય છે.” હવે નિધન થવાથી શુદ્ધિ પિતાના મિત્ર, સ્વજન અને બંને ધુઓમાં સર્વત્ર અનાદર પામવા લાગે. કહ્યું છે કે – " यस्यास्तस्य मित्राणि, यस्यार्थस्तस्य बान्धवाः; यस्यार्थः स्वजनाश्चापि, तस्य स्युर्बहवो जनाः." જેને ધન હોય તેના ઘણા માણસ મિત્ર થાય છે, બાધ પણ ઘણું થાય છે અને તેના સ્વજને પણ ઘણું થાય છે ? નિરંતર સ્વાર્થમાં રસિક એવા મિત્રો સ્વજને અને બાંધ જેમ ફલિત વૃક્ષને
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy