SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ गमयनऊ नातिद्याव Jાવીર नालागा વરદાના डागारा इस विमार घराणाश डल्लागा विमाणाय આશ્રયભાવના, સંવરભાવના ॥ ૬ ॥ જેમ તળાવમાં પાણી આવવાના ચારેતરફ દ્વાર હોય છે, તેના દ્વારા પાણી આવે છે તેવી રીતે આત્મામાં કર્મનો ભરાવો થાય છે. સતત આશ્રવ ચાલુ છે, જૈનદર્શન આશ્રવના રોધમાં માને છે. આત્મા સતત વિષય અને કષાયમાં ફસાયેલો રહે છે. 1 શાન સુધારસ 1 એટલે સતત અશુભ આશ્રવનો બંધ ચાલુ જ રહે છે. તેનાથી ઉગરવાનું છે. પચ્ચકખાણ લેવાનો અર્થ આ જ છે કે આશ્રવો બંધ થઈ જાય અને સંવર શરૂ થઈ જાય. સંવરને સેવવો જોઈએ. જૈનદર્શને શબ્દોની ભેટ આપી છે. તેમાં એક શબ્દ ઉમેરાય છે સંવરણ. દમન, શમન અને સંવરણ. દમન, શમન એ પ્રસિદ્ધ છે પણ સંવરણ અલ્પપ્રસિદ્ધ છે. દમન એટલે આંખો રૂપ જુએ છે માટે ફોડી નાખો. શમન એટલે માગે છે માટે આપો અને ઘીના સિંચનથી અગ્નિને ઠારવાનો પ્રયત્ન કરવો કદી સફળ ન થાય. સમજણથી જે ન જોવું તે સંવરણ છે. સંવરણના પ્રકાર સત્તાવન છે. નવત્ત્વ પ્રકરણમાં એક જ ગાથામાં સત્તાવન પ્રકાર બતાવ્યા છે. સમીતિ, ગુપ્તિ, પરિસહ જઈ ધમ્મો ભાવણા રતાણિ'. નવ તત્ત્વ પ્રકરણ સાર્થ જે ભણ્યા હોય તેમને આ બધું પ્રત્યક્ષ થઈ જાય છે.
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy