SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય સંસારભાવના શિખરિણી શમે ના આ લાભાધિક જલ થકી લોભ-અગની, વળી પીડે તૃષ્ણા મૃગજલ સમી આ વિષયની, પડે નેત્રો જ્યાં જ્યાં વિવિધ કલહે વિશ્વ સળગે, કઈ રીતે પ્રાણી ભવવન મહીં સ્વસ્થ જ રહે? ૧ ઘણા યત્ને ચિંતા તન ધન તણી એક શમતી, ઉગે ચિંતા બીજી, નવ મન તણી શાંતિ મળતી, અરે દુઃખો કેરા સઘન સહસા મેઘ ઉમટે, છતાં વૈરાગ્યે આ નર-મન અહો કેમ ન વળે? ૨ સહે માતા કેરા અશુચિ ઉદરે જીવ વિપદા, ઘણા કરે જન્મે, ક્ષણિક સુખમાં મસ્ત બનતા, ગ્રસે ત્યાં તો પેલી પરિચિત જરા મૃત્યુ-ભગિની, છતાં પ્રાણી ના આ સુખદ ધરતા ધર્મતરણી. ૩ 1 તૃતીય સંસારભાવના 11 || ૩૦ || मगल सा અને કાયામાં નિરંતર વિકારો સ્ફૂર્યા કરે છે. તમોગુણ અને રજોગુણથી પગલે-પગલે આપત્તિઓના ઊંડા ખાડામાં ગબડનારા નાના જીવોનાં દુઃખોનો અંત કેવી રીતે આવે? ૩. માતાના અશુચિમય ઉદરમાં આવીને નવ-નવ મહિના કષ્ટ સહન કર્યાં, h{ks दिया कम તે પછી જન્મનાં દુઃખ સહ્યાં... મોટાં મોટાં કષ્ટોને સહતાં... ક્ષણિક અને કલ્પિત સુખો.... વૈષયિક સુખો મળતાં માન્યું 'हाडाम કે દુઃખો ગયાં....ત્યાં જ મૃત્યુની પરિચારિકા જરાવસ્થા આવી... ઘડપણ આવ્યું અને કાયા ખખડી જાય છે. મોંઘેરું માનવજીવન પ્રોગ્ર એને ચાલ્યું જાય છે. निद्रममा गारदाता बाजाराण
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy