SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ गमयनक नातियावर Ul9XJવી मालामा Rabદીશ અનિચભાવના वहागागा कमविमार ધDIક ભાવના એટલે વિચારણા. Bતી ]]ી છે શબ્દ ભાવના પ્રસિદ્ધ છે. પણ વિચારણા શબ્દ અપ્રચલિત છે. જે વિચાર આચારમાં મુકીએ તેની સામી | ના બાજુનો વિચાર કરીએ તો પહેલા વિચારનો ઉપચાર લાગે. એવી વિચારણાના પ્રકાર બાર છે. એમાં પહેલી છ ભાવન/વિચારણા સમ્યકદર્શન પ્રાપ્ત કરાવનાર છે અને છેલ્લી છ ભાવના/વિચારણા સમ્યકદર્શનને પોષણ આપનાર છે. પહેલી વિચારણા ઘણી મહત્ત્વની છે. અનિત્ય ભાવના/વિચારણા જગત આખું અનિત્ય છે માટે તેમાં આસક્ત થવા જેવું નથી. કારણ કે સ્વયં પોતે અનિત્ય છે તેમાં નિત્યની આશા કેવી? એક કવિત સુંદર છે તે કંઠે કરવાલાયક છે, તે આ પ્રમાણે છેઃ વિદ્યુતલક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જલના તરંગ, પુરંદરી ચાપ, અનંગ રંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. 11 221sta એના માટે સંસ્કૃતમાં પણ એક ઉક્તિ સરસ આવે છે અનિત્ય સંસારે ભવતિ સકલ યનનયનગમ (સંસારમાં જે બધું દેખાય છે, તે સર્વ અનિત્ય છે.) અનિત્ય ભાવનાની વિચારણામાં દેવલોકમાં જે સર્વથી ચડિયાતા સુખો જેમાં કહેવાય છે તે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોનું આયુષ્ય પણ તેત્રીસ સાગરોપમનું છે અને ત્યાંથી આવવું પડે છે. જેમ જેમ અવસર્પિણીકાર 1] જીત્ત,
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy