SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સુમન! આ શ્રુતપાવન ભાવના, હૃદયમાં ધર આ સમતા લતા, સુજન અંતર મૌક્તિક માળ શી તિમિર મોહ તણાં હરતી સદા. ૪ |મંગલાચરણ1 || આ રથોદ્ધતા અશુભ જે પરિણામ દવે બળી મન તણી ધરતી નર જેહની, વિષય લોલ! તે મનમાં અરે! પ્રશમ અંકુર શું પ્રગટે ખરે! ૫ વસંતતિલકા જેણે જિનેશ વચનામૃત પાન કીધાં, જેણે વિવેકસરનાં શુભ વારિ પીધાં, જે ભાવના સુરલતા નહિ દૂર રાખે તે ભાગ્યવંત શમનાં સુખને જ ચાખે. ૬ मपालमा રીતે પ્રગટ થઈ શકે? ૬. સમ્યગુ. જ્ઞાનના અભ્યાસથી ઉન્નત બનેલા અને વિવેકરૂપ અમૃતની વૃષ્ટિથી મૃદુ સુશોભિત છે થયેલા અંતઃકરણમાં જ આ સુંદર શુભ ભાવનાઓ રહે છે! એ ભાવનાઓ, અલૌકિક પ્રશમ સુખનું ફળ આપનારી કલ્પવૃક્ષની છોક્સવ લતાઓ પેદા કરે છે. ||HJ92 नेहमयार गारदिाता aહો!]
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy