SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 3५४ प्रतिभाशतs/cts : 30 સિદ્ધ કરી તેમાં સાધુને દ્રવ્યર્ચામાં અવદ્યનું પાપનું ફુરણ કેમ થાય છે?તે વિષયમાં, સંભવિત વિકલ્પોનું ઉદુભાવન કરીને અને તેનું નિરાકરણ કરીને સાધુ પૂજાનો અધિકારી કેમ નથી, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે - टीका: अत्र द्रव्यस्तवे प्रवृत्तिकालेऽवद्यस्फुरणं साधो: किम् (१) अवधसद्भावात्? (२) अग्रिमकालेऽवद्यस्य स्वाशोध्यत्वज्ञानात् ? (३) स्वप्रतिज्ञोचितधर्मविरुद्धत्वज्ञानात्? (४) आहार्यारोपाद्वा? नाद्यद्वितीयौ, गृहितुल्ययोगक्षेमत्वादुभयासिद्धेः । न तृतीयः, गृहिणापि यागादिनिषेधाय धर्मार्थं हिंसा न कर्तव्येति प्रतिज्ञाकरणात्तद्विरुद्धत्वज्ञाने स्फुरितावद्येन द्रव्यस्तवाकरणप्रसङ्गात् । अध्यात्मानयनेन द्रव्यस्तवीयहिंसाया अहिंसाकरणेनाविरोधस्याप्युभयोस्तौल्यात् । नापि तुर्यः, अवद्याहार्यारोपस्य इतरेणापि कर्तुं शक्यत्वात् तेन द्रव्यस्तवत्यागस्यापि प्रसङ्गात्, इति मलिनारंभस्याधिकारिविशेषणस्याभावादेव न साधोर्देवपूजायां प्रवृत्तिः । मलिनारंभी हि तनिवृत्तिफलायां तत्राधिक्रियते दुरितवानिव तनिवृत्तिफले प्रायश्चित्ते । तदाह हरिभद्रः - 'असदारंभपवत्ता जं च गिही तेण तेसिं विनेया । • तन्निवित्तिफलच्चिय, एसा परिभावणीयमिणं ।। (चतुर्थ पंचा० गा० ४३) । अत एव स्नानेऽपि साधोर्नाधिकारस्तस्य देवपूजाङ्गत्वात्प्रधानाधिकारिण एव चाङ्गेऽधिकारो, न स्वतन्त्रोऽङ्गत्वभङ्गप्रसङ्गादिति युक्तं पश्यामः ।। टीमार्थ : __ अत्र द्रव्यस्तवे ..... आहार्यारोपाद्वा ? मा व्यस्तवमा प्रवृत्ति पते साधुने अवधj=पार्नु સ્કુરણ શું - (૧) અવધના સદ્ભાવથી છે? અર્થાત્ પૂજાની ક્રિયામાં અવધનો વાસ્તવિક રીતે સદ્ભાવ छ तथा अj १२ए। थाय छ ? अथवा (२) समिमi="oni, अपना स्थઅશોધ્યત્વના=પોતે શુદ્ધિ નહિ કરી શકે તેવા, જ્ઞાનને કારણે અવધનું સ્કરણ થાય છે ? અર્થાત્ ફૂપદષ્ટાંતથી પૂજાકાળમાં કરાતા અવધવું, પૂજાથી થતા ભક્તિના પરિણામરૂપ અગ્રિમકાળમાં પોતાનાથી અશોધ્યપણું છે, તેવા જ્ઞાનથી સાધુને અવધનું સ્કુરણ થાય છે? અથવા (૩) સ્વપ્રતિજ્ઞાને ઉચિત ધર્મને વિરુદ્ધપણાતા જ્ઞાનને કારણે અવધતું સ્કુરણ થાય છે? અથવા (૪) આહાર્ય-આરોપને કારણે અવધનું સ્કૂરણ થાય છે ? અવઘનું સ્કુરણ સાવઘનું ફુરણ અર્થાત્ હું પાપની પ્રવૃત્તિ કરું છું એ રૂપ સાવઘનું ફુરણ. બાધકાલીન ઈચ્છાન્ય જ્ઞાન તે આહાર્ય આરોપ છે. જેમ ભગવાનની મૂર્તિમાં વીતરાગતા-સર્વજ્ઞત્વાદિનો
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy