SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોકઃ ૫૯ GGI અવતરણિકાW: સિંહાવલોકિત વ્યાયથી દ્રવ્યસ્તવમાં હિંસાના અંશની મતિનું નિરાકરણ કરે છે - વિશેષાર્થ :- . શ્લોક-પ૩ માં કહેલ કે, ધર્માર્થિકા હિંસા કુસમયમાં જોવાયેલી છે, પરંતુ પૂજામાં નહીં, તે રીતે પૂજામાં હિંસાંશ નથી, એ સ્થાપન કરેલ. ત્યાર પછી આગળ જઈને ફરી તે જ વાતનું સમર્થન કરવારૂપ સિંહાવલોકિત ન્યાય વડે, દ્રવ્યસ્તવમાં હિંસાનો અંશ નથી તે બતાવવા અર્થે દ્રવ્યસ્તવમાં હિંસાંશની મતિનું જ નિરાકરણ કરે છે – શ્લોક : धर्मार्थं सृजतां क्रियां बहुविधां हिंसा न धर्मार्थिका, हिंसांशे न यतः सदाशयभृतां वाञ्छा क्रियांशे परम् । न द्रव्याश्रवतश्च बाधनमपि स्वाध्यात्मभावोन्नते रारम्भादिकमिष्यते हि समये योगस्थितिव्यापकम् ।।५९।। શ્લોકાર્ચ - ધર્મના માટે બહુપ્રકારવાળી ક્રિયા કરતાં ધર્માર્થિકા હિંસા નથી; જે કારણથી શુભભાવવાળાને હિંસા અંશમાં વાંછા નથી, પરંતુ ક્રિયા અંશમાં વાંછા છે, અને દ્રવ્યાશ્રવથી સ્વઅધ્યાત્મભાવની ઉન્નતિનું બાધન પણ નથી; જે કારણથી સિદ્ધાંતમાં યોગસ્થિતિવ્યાપક આરંભાદિક ઈચ્છાય છે. ll૧૯II. ૦ શ્લોકમાં ‘દિ' શબ્દ છે, તે “યમાર્થ છે. ટીકા - धर्मार्थमिति :- धर्मार्थं बहुविधां=बहुप्रकारां, क्रियां पूजादिरूपां सृजतां धर्मार्थिका धर्मार्था, हिंसा न, यतः सदाशयभृतां शुभभाववतां, हिंसांशे वाञ्छा न, परं-केवलं, क्रियांशे वाञ्छा, तथा चानुबन्धहिंसानिरास: सदाशयश्च यतनोपबृंहितो ग्राह्यः, इति हेतुहिंसापि निरस्तैव तथा च, स्वरूपहिसैवास्ति । तत्राह-द्रव्याश्रवतश्च स्वस्य योऽध्यात्मभावस्तदुनतेर्बाधनमपि न अज्झत्थे चेव बन्धप्पमोक्खे' इत्याचारवचनात् । ટીકાર્ય : ઘર્માર્થ .... અનુવન્યસ્ટિંસનરાલા ધર્મ માટે બહુવિધ બહુ પ્રકારવાળી, પૂજાધિરૂપ ક્રિયા કરનારને
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy