SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ ટીકાર્ય : ડારાય ....... વતુર્થાંમ:, ‘લાશ સ્વાદ' ઈત્યાદિમાં સંપ્રદાન ચતુર્થીના અભાવમાં પણ નમ:, સ્વસ્તિ ઈત્યાદિમાં ઉપપદ ચતુર્થીનો સંભવ છે. વિશેષાર્થ : અહીં નમ:, સ્વસ્તિ ઈત્યાદિમાં “આદિ' પદથી ' નું ગ્રહણ કરવાનું છે. તેથી ‘સવાશાય સ્વાહા' ઈત્યાદિમાં ‘આકાશ' સંપ્રદાન થઈ શકે નહિ. તેથી ત્યાં સંપ્રદાન ચતુર્થીનો અભાવ છે, તો પણ ઉપપદ ચતુર્થીનો સંભવ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, તો ‘રૂદ્રાય સ્વાહા' માં પણ ઉપપદ ચતુર્થી છે અને સારાશાય ત્યાદા માં પણ ઉપપદ ચતુર્થી છે, પરંતુ રૂદ્રાય સ્વાદ માં જેમ ઈંદ્ર દેવતા બને છે, તેમ શાય સ્વાહ માં આકાશપદ દેવતા બનતા નથી, તે કેવી રીતે નક્કી થઈ શકે ? તે બતાવવા અર્થે કહે છે. ટીકાર્ય : મંત્ર.... રેશનાશિતત્વમ્ ! અને મંત્રલિંગાદિથી જ્યાં દેવતાપણાનો અવગમ છે, ત્યાં અર્થાત્ તે પ્રયોગમાં અર્થાત્ ફુન્દ્રાય સ્વાહા ઈત્યાદિ પ્રયોગમાં, તે પ્રકારની શ્રુતિનું ઉન્નયત થાય છે; અર્થાત્ ઈંદ્રાદિને દેવતા કહેનારી કોઈક શ્રુતિ છે, એ પ્રકારનું ઉન્નયન થાય છે, અને તેનાથી દેશનાદેશિતત્વનો નિર્ણય થાય છે; અર્થાત્ “ફાય સ્વદા' માં દેશનાદેશિતત્વનો નિર્ણય થાય છે. (અને સાવકાશય સ્વાદ માં એ પ્રકારની શ્રુતિનું ઉન્નયન નહિ હોવાને કારણે દેશનાદેશિતત્વનો નિર્ણય થતો નથી એમ અવાય છે.) વિશેષાર્થ: ‘રૂદ્રાય સ્વાહા' બોલતાં પહેલાં યજ્ઞમાં મંત્ર બોલવામાં આવે છે. તેથી મંત્રરૂપ લિંગથી અનુમાન થાય છે કે, ઈંદ્રાદિને દેવતા કહેનાર કોઈ શ્રુતિ છે, અને ‘સાવાશાય સ્વાહા' બોલાય છે ત્યાં તેની પૂર્વે કોઈ મંત્ર બોલવામાં આવતો નથી, માટે “આકાશ' પદને દેવતા કહેનાર કોઈ શ્રુતિ છે તેમ અનુમાન થઈ શકતું નથી. તેથી ‘ડુંદ્રાય સ્વાદા' માં દેશનાદેશિતત્વનો નિર્ણય થાય છે અને ‘સાવાશાથે સ્વાદી' માં દેશનાદેશિતત્વનો નિર્ણય થતો નથી. તેથી ‘કાશાય ચાહ’ અને ‘ડ્રાય સ્વાહા' બંનેમાં ઉપપદ ચતુર્થી હોવા છતાં ઈંદ્ર દેવતા બને છે અને આકાશ દેવતા બનતા નથી. ટીકાર્ય : રુત્યમેવ .... યેવતા | આ રીતે રમન્નનિટે ........ રેશનાશિતત્વમ્ તો પૂર્વમાં જે અર્થ કર્યો એ રીતે જ રૂદ્રીય વાદી’ એ પ્રકારે જ પ્રયોગ થાય છે, પરંતુ શાય સ્વાહા' એ પ્રકારનો પર્યાયાંતરથી પણ પ્રયોગ થતો નથી. એથી કરીને અચેતન જ દેવતા છે; અર્થાત્ રૂદ્રાય સ્વાહા' એ પ્રકારના વચનપ્રયોગનો
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy