SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કે ટ્રી ગઈ નમઃ | से ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૨ અવતરણિકા :तदियता ग्रन्थेन साधुधर्मविधिः प्रत्यपादि, इदानीं श्रावकधर्मविधिमाचष्टेઅવતરતિકાર્ય - તેવી આટલા સંઘવી અત્યાર સુધી વર્ણન કર્યું એટલા ગ્રંથવી, સાધુધર્મનો વિધિ કહેવાયો સુસાધુએ કઈ રીતે આત્માને ભાવન કરવો જોઈએ. જેથી ભાવસાધુપણું પ્રગટ થાય અને પ્રગટ થયેલું સુસ્થિર થાય તેની વિધિ બતાવાયો. હવે શ્રાવકધર્મનો વિધિ કહે છે – ગાથા - वंदइ उभओ कालं पि, चेइयाइं थयथुईपरमो । जिणवरपडिमाघरधूवपुष्फगंधच्चणुज्जुत्तो ।।२३०।। ગાથાર્થ - સ્તવ-સ્તુતિમાં તત્પર જિનવરના પ્રતિમાઘરમાં ધૂપ-પુષ્પ-ગંધ વડે અર્ચનામાં ઉઘુક્ત એવો શ્રાવક ઉભયકાલ પણ ચેત્યોને વંદન કરે છે. ll૩૦||
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy