________________
૩૬
હૈ. ઇસકે આગે પ્લેક્ષદીપ દે લાખ જન પરિમાણવાલા હૈ ઈસ લક્ષદીપકે ચાર એરસે ઘેરે - હુએ ઈક્ષરદક નામકા સમુદ્ર હૈયહ સમુદ્ર ભી દો લક્ષ જન પરિમાણવાલા હૈ. ઇસસે આગે • શામલદીપ હૈ યહ શાલ્મલીદ્વીપ ચાર લાખ જન પરિમાણવાલા હૈ. ઉસ શામલીદ્વીપકે ચારે તરસે ઘેરે હુએ સુરદ્ર નામકા સમુદ્ર હૈ, યહ સમુદ્ર ભી ચાર લાખ જન પરિમાણવાલા હૈ ઈસસે આગે કશીપ હૈ. યહ કુશદ્વીપ આઠ લાખ યેનને પરિમાણવાલા હૈ. ઇસ કુશદ્વીપ કે ચારે તરફ ઘરે હુએ ઘાદ નામકા સમુદ્ર હૈ. યહ સમુદ્ર ભી આઠ લાખ જન પરિમાણવાલા હૈ ઇસસે આગે
દ્વીપ હૈ યહ ક્રૌંચદ્વીપ સોલહ લાખ યોજન પરિમાણવાલા હૈ. ઇસ ક્રૌયદ્વીપ ચાર તરફસે ઘેરે હુએ શુરોદ નામક સમુદ્ર હૈ, યહ ભી સોલહ લાખ યોજન પરિમાણવાલા હૈ ઇસસે આગે શાકક્કીપ હૈ, યહ શાકઠી બત્તીસ લાખ જન પરિમાણવાલા હૈ ઇસ શાકઠીપકે ચારે તરફસે ઘેરે હુએ દધિમંડદ નામકા સમુદ્ર હૈ. યહ સમુદ્ર ભી બત્તીસ લાખ યોજના પરિમાણવાલા હૈ, ઉસકે આગે પુષ્કરદ્વીપ હૈ વહ પુષ્કરદ્વીપ ચૌસઠ લાખ યોજના પરિમાણવાલા હૈ. ઇસ પુષ્કરદ્વીપકે ચારે ઓર શુદ્ધોદ નામકા સમુદ્ર હૈ. યહ સમુદ્ર ભી ચૌસઠ લાખ યોજન પરિમાણવાલા હૈ, યે સાત દ્વીપ ઔર સાત સમુદ્ર મિલકર દો કરોડ ચૌવન લાખ યોજન પરિમાણુવાલે હૈ ! સાત દ્વીપ તથા સાત સમુદ્ર મિલકર જિતને જન પરિમા મુવાલે હૈ ! ઉતને હી જન શુદ્ધોદ નામકે સમુદ્રસે આગે ભૂમિકા પરિમાણ હૈ. ઇસ ભૂમિસે આગે આઠ કરોડ ઉન્તાલીસ લાખ જન પરિમાણવાલી સુવર્ણકી ભૂમિ હૈ ઇસ ભૂમિકે છેડકર આગે લોકાલોક-પર્વતકે મય દેશક શાસ્ત્રમે માનસોત્તર મૂદ્ધસ્થાન કહતે હૈ ઇસ મધ્યદેશમેં સૂર્ય ભગવાન રાત-દિન સર્વદા ભ્રમણ કરતે હૈ ! માનસેત્તર પરિમંડલકા પરિમાણ સાઠે ન કરોડ જન શાસ્ત્રમેં કહા હૈ ઇતને જન પરિમાણ રાતદિન સૂર્ય ભગવાન ચલતે હૈ રાત દિનમેં જિતને યોજન પરિમાણ સૂર્ય ભગવાન ચલતે હૈ, ઉતને જન કે બત્તીસ ગુણ કરને સે જિતને જનકી સંખ્યા હતી હૈ, ઉતને જનપર્વત કા દેશ સૂર્ય ભગવાન કે કિરણીસે વ્યાપ્ત છે ઇસ લેક કે બુદ્ધિમાન ભૂલેક કહતે હે ”
“પૃવી પોતાની ધરી ઉપર તેમ જ સૂર્યની આસપાસ ફરે છે અને સૂર્ય સ્થિર છે' એવું પાશ્ચાત્ય વિદ્વાનેનું મન્તવ્ય છે તે પણ વિચારણીય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, બુહનસંગ્રહણી, મંડલપ્રકરણ,
કપ્રકાશ વિગેરે સંખ્યાબંધ જનમમાં સૂર્યને સંચાર અને પૃથ્વીના શૈર્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરંતુ રૂવેદમાં પણ તે પ્રમાણે જ વર્ણન કરવામાં આવેલ છે. જે નીચેના વાકથી સમજાશે–
સ હિ પ્રતિદિન....એકનપરાધિકપચસહસ્ત્ર (૫૦૫૮) જનાનિ મેરું પ્રાદક્ષિણ્યન પરિભ્રામ્યતિ . (૪૦ અ૦ ૨, અ૦ ૧, બ૦ ૫.)
“સૂર્ય હંમેશા (પ્રતિમુહૂર્ત) પાંચ હજાર ઓગણસાઠ (૫૦૫૯) જન મેરૂની આજુબાજુ પ્રદક્ષિણાના ક્રમવડે પરિભ્રમણ કરે છે.” . “અચરતી અવિચલે છે અને ઘાવાપૃથિવ્યૌ” ( અ૨, અ૦ ૫, બ૦ ૨.) “આકાશ અને પૃથ્વી અચર છે ને અવિચલ છે”
એ પ્રમાણે શાસ્ત્રીય મતવ્યને વિશેષ વિચાર માટે બાજુમાં રાખીને યુક્તિ પૂર્વક વિચાર કરશે તે પણ વાચકને પૃથ મીનું સ્ત્રી તેમજ સૂર્યનું પરિભ્રમણ સહેજે જણાઈ આવશે.