SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત પ્રથમ દશ વડે ભાગતાં ૧૪૨૩૦૨૪ આવ્યા તેને ૩ વડે ગુણતાં ૪૨૬૯૦૭૪. આવ્યા, એટલું પ્રકાશક્ષેત્ર છે અથવા એટલુ ઉદયઅસ્તનું અન્તર છે. જેથી એનું જ અધ કરતાં ૨૧૩૪૫૩૭ ૧/ જેટલી દ્રષ્ટિગોચરતા આવી, અહિ ગા ને છએ ગુણવાથી ૨૧ અને ૧૦ ને છએ ગુણવાથી ૬૦ આવે જેથી ૨૧ એ સરખા અંક ગણતાં ૨૧૩૪૫૩૭ ૨૧ ચાજન દૂરથી પુષ્કરા દ્વીપના મનુષ્યા સૂને ઉદય પામતા દેખે અને એટલે જ દૂરથી સૂર્યને અસ્ત પામતા દેખે. ॥ કૃતિ દ્રષ્ટિ ગોચરતા || નરવિહિ – નરક્ષેત્ર મહાર સસિવિસલા—ચંદ્ર સૂર્યની સંખ્યા નંતરે હિં—ખીજા કરણ વડે વા—અથવા, પણ તદ્ તત્ત્વ—તથા ત્યાંના પરિધિ ૧૦) ૧૪૨૩૦૨૪૯ (૧૪૨૩૦૨૪ા.૦ ૧૪૨૩૦૨૪૦ ૯ શેષ= ગવતરળઃ——હવે મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યનું સ્વરૂપ દર્શાવાય છે.— णरखित्तबहिं ससिरवि - संखा करणंतरेहि वा होइ । તદ્ તથ ય નૌતિબા, બત્તરુદ્રુપમાળસુવિમાળા શા ૧૪૨૩૦૨૪-૯ ૪૩ ૮૨૬૯૦૭૨-૨૭ +૨૦–૨૦ ૨) ૪૨૬૯૦૭૪-૭(પ્રકાશક્ષેત્ર ૪૨૬૯૦૭૪– ૨૧૩૪૫૩૭ ૨) ૭ (૩૫ ષ્ટિગોચર ७ શબ્દાઃ— નૌતિમા—જયાતિષીએ અન—સ્થિર મઢવમાળ—અર્ધા પ્રમાણમાં સુત્રિમાળ—સુંદર વિમાનવાળા * જંબુદ્રીપવત્ પુષ્કરા દ્વીપમાં સર્વાભ્યન્તરમંડલે વતા અન્તિમ (૬૬માં) સૂર્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ઉદ્દયઅસ્તાન્તર અથવા દ્રષ્ટિગાચરતા હોઈ શકે, સવ બાહ્યમ ડલ વખતે અલ્પ અન્તરવા દૃષ્ટિ ગાયરતા હાય, અને એ પ્રમાણે ૬૬ મા સૂર્ય અભ્યન્તરમાંડલ માનુષેાત્તર પતથી અથવા મનુષ્યક્ષેત્રના પર્યંતભાગથી અંદરના ભાગમાં ૫૧૦ ચેાજન ખસતુ નજીક હેાય છે, અને તે સ્થાને સૂ મડલના પરિધિ પૂર્વોક્ત પરિધિથી અલ્પ હોય છે, જેથી ઉદયઅસ્તાન્તર અલ્પ અને દૃષ્ટિગાયરતા પણ ૨૧૩૪૫૩૭૨૧ યેાજનથી અલ્પ હોય, તેા અહિં ખાદ્યમાંડલની અપેક્ષાએ યાસ્તનું અન્તર તથા દૃષ્ટિગેાચરતા ૨૧૩૪૫૩ કેવી રીતે પ્રાપ્ત થાય ? તે શ્રી બહુશ્રુતગમ્ય,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy