SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ bpi हवाइ मंगल नमो लोए सव्व साहूणं ॐ नमो अरिहंताएं नमो प्रायरियाण भगवा च सव्वेसि सव्वपावप्पासा नमो उवज्झायाएं एसो मच नमक्कारी શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું વિશેષ કહેલું છે કેઃ त्रिशुद्धया चिन्तयन्नस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ 99 મન, વચન, કાયાની એકાગ્રતાથી જે મુનિ એ નવકારનો એક સો આઠ વાર જાપ કરે તે ભોજન કરવાં છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે. RAINE શ્રી નવકાર મંત્રનો પ્રભાવ "નંદાવર્ત્ત" "શંખાવર્ત્ત" આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું છે કે - करआवत्ते जो पंचमंगलं, साहूपडिमसंखाए । नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ કર આવર્તે (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિક છળી શકે નહીં. ૧૧ હસ્તજપ ૧ આવૃત્ત, ૨ શંખાવૃત, ૩ નંદાવૃત્ત, ૪ વૃત્ત અને પ છૂવૃત્ત એ રીતે પાંચ પ્રકારે થાય છે. આ આવૃત્ત જમણા હાથની આંગળીઓથી ગણવો જોઈએ. હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો હોય છે, દરેક આંગળીમાં ત્રણ વેઢા તેમાં કનિષ્ઠા આંગળીના મૂળના વેઢાથી આ રીતે નવકાર ગણવા. #j
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy