SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार ओगणीसमो - અમાવસ્થા- पूर्णिमा - चन्द्रनक्षत्रयोग ३५७ તે પ્રથમ પૂર્ણિમા વિષયમાં પૂછાયું છે એટલે ૧ થી ગુણતાં તે જ રાશિ આવ્યો, તેમાંથી ૨૪ ૬૬ મુહૂર્ત શુદ્ધ છે. પાછળ ૫૭ રહ્યા તેમાંથી ૧ મુહૂર્ત લઈને ૬૨ ૬૨ ૬૭ અભિજિતના ૯ ૫ ૬૨ ભાગ કરાયા. તે ૬૨ ભાગો ભાગમાં ઉમેરવા એટલે થયા. તેમાંથી ૨૪ શુદ્ધ ૬૮ ૬૭ ૬૭ ૬૨ છે. બાકી ૪૩ રહ્યા, તેમાંથી ૧ રૂપ લઈને ૬૭ ભાગ કરવા, તેને ભાગમાં ઉમેરતાં આવ્યા તેમાંથી ૬૬ ભાગ શુદ્ધ છે, શેષ ૨ ભાગ વધ્યા. તેમાંથી ૩૦ મુહૂર્તોથી શ્રવણનક્ષત્ર શુદ્ધ છે. પાછળ ૨૬ મુહૂર્તો રહ્યા. અર્થાત્ - નિષ્ઠા નક્ષત્રના ૩ ૧૯ ૬૫ ભાગ શેષ રહેતે છતે પ્રથમ પૂર્ણિમા સમાપ્ત થાય છે. ૬૨ ૬૭ પાંચમી પૂર્ણિમા જાણવા માટે ધ્રુવરાશિને ૫ થી ગુણતાં ૩૩૦ એમાંથી ૩૦૯ બાદ કરતાં અભિજિતથી રોહિણી સુધીના ૧૧ નક્ષત્રો શુદ્ધ ૬૭ દ ૬ ૭ ૨૪ ૬૨ ૧ ૬૭ ૭૨ ૬૭ ૨૫ ૫ ૬૨ ૬૭ ૨૧ મુહૂર્તો રહ્યા ભાગમાંથી અભિજિતના ભાગો શુદ્ધ છે શેષ ભાગ રહ્યો, ૨૫ ૬૨ ૫ તેના ૬૭ ભાગ કરતાં ૬૭ આવ્યા તેને -માં ઉમેરતાં થયા તેમાંથી અભિજિતના ૬૬ ૬ ભાગો શુદ્ધ છે શેષ રહ્યા, અર્થાત્ તે પછી આવતા મૃગશિર નક્ષત્રના ૨૧ ૬૭ ૧ ૬૨ सत्तरस सए पुणे अटूट्टे चेव मंडले चरइ । चंदो जुगेण नियमा सूरो अट्ठारस उ तीसे ॥ ३२७॥ થયા થાય છે. શેષ ૧ ૬૨ ભાગોને ભોગવીને પાંચમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. એમ, યુગમાં થનારી સર્વ પૂર્ણિમાઓમાં ભાવના કરવી. ॥ ૩૨૫-૩૨૬ ॥ અમાવસ્યા પૂર્ણિમામાં ચંદ્રનક્ષત્ર પરિજ્ઞાન વિષયક કરણ બતાવ્યું હવે, ચંદ્ર કે સૂર્ય એક યુગમાં કેટલા મંડળો ચરે છે એ બતાવે છે चन्द्रः 'युगेन' चन्द्रचन्द्राभिवर्द्धितचन्द्राभिवर्धितरूपसंवत्सरपंचकात्मकेन नियमान्मण्डलान् ‘चरति' भ्रम्या पूरयति सप्तदश शतानि अष्टषष्ट्यधिकानि १७६८, सूर्यः
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy