SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ૧૭ 'सव्वप्पवयणसारं मूल संसारदुःखमुक्खस्स । संमत्त मइलित्ता ते दुग्गइवढया हुंति ॥ इत्यादिभाष्यवचनविरोधः । ~ अथ यथाछन्दस्यापि यस्यानन्तसंसारार्जन तस्य क्लिष्टाध्यवसायविशेषा. देव, उन्मार्गपतितस्य निहूनवस्य तु नियतोत्सूत्रभाषणादेवेति न दोष इति चेद् ?~न, एवं सत्यनियतहेतुकलप्रमङ्गाद्, " अनियतहेतुकत्वं अहेतुकत्वं नाम" इति व्यक्तमाकरे [स्याद्वादरत्नाकरे। तथा च "विप्रतिपन्न उन्मास्थिोऽनन्तसंसारी, नियतोत्सूत्रभाषित्वाद्" इत्यत्राप्रयोजकत्वम् । कि तर्हि अनन्तसंसारतायामनुगतं नियामकमित्याह-तस्याः संसारानन्ततायाः कारणं भिन्न एवानुगतोऽयवसायस्तीव्रत्वसंज्ञितः केवलिना निश्चीयमानोऽस्तीति गम्यम् । यस्य संग्रहादेशात स्वातंत्र्येणैव तस्यामनुगत हेतुत्वम्, व्यवहारादेशाच्च क्रियाविशेषे सहकारित्वं घटकत्व वा, शब्दमात्रानुगततीव्राध्य. वसायसहकृतायाम्तत्पूर्विकाया वा पापक्रियाया अनन्तसंसारहेतुत्वव्यवहारात् । स च तीव्राध्यवसाय आभोगवतामनाभोगवतां वा शासनमालिन्यनिमित्तप्रवृत्तिमतां रौद्रानुबन्धानां स्याद् , अनाभोगेनापि शासनमालिन्यप्रवृत्तौ महामिथ्यात्वार्जनोपदेशात् । तदुक्तमष्टकप्रकरणे [२३-१२] यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुन्वादन्येषां प्राणिनां ध्रुवम् ॥ वनात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थनिबन्धनम् ॥ શંકા : જે કાઈ યથા છ દને અનંતસંસારપ્રાપ્તિ થઈ હોય તે ઉત્સુત્રભાષણથી થયેલી હતી નથી કિન્ત) કિલષ્ટ અથવસાયશિષથી જ થએલી હોય છે જ્યારે ઉમાગપતિત નિહનવને તે નિયતસવભાષણથી જ થએલી હોય છે એવું માનવામાં કઈ દેષ રહેતું નથી. સમાધાન : અવુિં માનવામાં અનંતસંસારપ્રાપ્તિ અનિયંતહેતુક બની જવાની આપત્તિ આવશે. અને જે અનિયતહેતુક હોય છે. તે વસ્તુતઃ અહેતુક જ હોય છે એવું શ્રી સ્વાદુવાદ રત્નાકરમાં સ્પષ્ટ રીતે ચગ્યું છે અને તેથી “વિપ્રતિપન્ન ઉમાર્ગથ અનંતસંસારી હોય છે કેમકે નિયતસૂત્રભાષી હેય છે” એવા તમારા અનુમાનમાં અપ્રોજકત્વ દોષ છે. અર્થાત નિયતસૂત્રભા પણ હેવા છતાં અનંતસંસાર ન હોય તે શું વાંધો ? એવી અન્વયે વ્યભિચાર શંકાનું વારણ કરનાર જે કાર્ય કારણભાવ ભંગની આપત્તિ તદુરૂપ અનુકૂલ તર્ક નથી કેમકે અન તસસરપ્રાપ્તિ અહેતુક હોઈ કઈ કાય કારણ ભાવ જ છે નહિ, [અનંતસંસારને અનુગત નિયામક] તો અનંત સંસાર થવામાં અનુગત નિયામક કેણ છે? એવા પ્રકનને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે કે કેવલીભગવંતથી નિશ્ચિત થએ અને અનુગત એ તીવ્ર અયવસાય જ તેનું કારણ છે. તે સ્વતંત્ર રીતે અનુગત હેતુ બને છે એવું સંગ્રહનય માને છે, જ્યારે વ્યવહારનય, તે વિશેષ પ્રકારની ક્રિયાને સહકારી બનવા દ્વારા કે તેવી ક્રિયા ઊભી કરી આપવામાં ઘટક બનવા દ્વારા હેતુ બને છે એવું માને છે. કેમકે “તીવ્રઅધ્યવસાય” એવા શબ્દમાત્ર રૂપે અનુગત એવા આ તીવ્ર અધ્યવસાયથી સહકૃત પાક્રિયા અનંતસંસારને હેતુ બને છે એવો વ્યવહાર પ્રચલિત છે. આ તીવ્ર અધ્યવસાય, પ્રવચનહીલનામાં નિમિત્ત બને તેવી પ્રવૃત્તિવાળા રૌદ્રઅનુબંધી જીવોને હોય છે, પછી એ છે ચાહે આભેગવાળા હોય કે અનાગવાળા... કારણકે અનાભોગથી પણ શાસનની મલિનતા થાય તેવી પ્રવૃત્તિ કરવામાં મહામિથ્યાત્વ લાગે છે એવું શ્રી અષ્ટક પ્રકરણમાં કહ્યું છે. જે અનાગથી પણ શાસનની મલિનતામાં નિમિત્ત બને છે તે બીજા ને મિથ્યાત્વ પમાડવામાં હેતુભૂત બનતે હોઈ તે પણ તે, સંસારના મુખ્ય કારણરૂપ, દારુણ વિપાકવાળું ઘર અને સર્વ અનર્થોનું મૂળ એવું મિથ્યાત્વ બાંધે 1 सर्वप्रवचनसार मूलं संसारदुःखमोक्षम्य । सम्यक्त्व मलिनयित्वा ते दुर्गतिवद्ध'का भवन्ति ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy