SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ન^ ^ * * * * * * * ભાવ પ્રકરણ ૮ (નિશદિ) નિવૃત્તિકરણ ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર છના એક સરખા અધ્યવસાય ન હોય પણ ફેરફારવાળા હોય છે. તેનું બીજું નામ અપૂર્વ કરણ ગુણસ્થાન. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ પદાર્થો કરાય તે અપૂર્વકરણ. ૯ (નિશદિ) અનિવૃત્તિકરણ બાદરભંપરાય ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીવોના સરખા અધ્યવસાય હોય તે. ૧૦ (કુદુમ) સૂમસં પરાયે ગુણસ્થાન. જ્યાં સૂક્ષમ લેભને જ રદય હોય તે. ૧૧ (૩મ) ઉપશાંતમૂહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ ઉપશમી હોય તે ૧૨ (હિ) ક્ષીણમેહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિનો સર્વથા ક્ષય થયો હોય તે. ૧૩ ( સોનિ ) સોગિકેવલી ગુણસ્થાન. કેવલજ્ઞાન થયા પછી માત્ર ગપ્રવૃત્તિ વર્તતી હોય તે. ૧૪ (ચોવિા ) અગી કેવલી ગુણસ્થાન. જ્યાં ગપ્રવૃત્તિને અભાવ હોય પણ હજી મેક્ષે ગયા ન હોય તે. એ પ્રમાણે ગુણસ્થાનનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું. હવે છ ભાવના નામે કહે છે – उवसम खइओ मीसो, उदओ परिणाम सन्निवाओ अ। सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥ અર્થ – ઉત્તમ ) ૧ પશમિકભાવ, (હો ) ૨ ક્ષાયિકભાવ, (મો) ૩ મિશ્રભાવ અથવા ૩ ક્ષાયોપથમિકભાવ (૩ ) ૪ ઔદયિકભાવ (પાક) ૫ પારિણમિકભાવ (૪) અને (નવા) ભાવના સંગરૂપ છઠ્ઠો સન્નિપાતિકભાવ. ( વ વવદાળ ) એ સર્વે ભાવો જીવસ્થાનમાં હોય. (uિriયુરો) પારિણમિક અને ઐયિક આ બે ભાવ (સવા) અજીવમાં પણ હાય. ૪. - હવે તે ભાવને અર્થ કહે છે – ૧ એપશમિકભાવ—ઉદય બે પ્રકારે છે. એક રસોદય ને બીજે પ્રદેશોદય. એ બંને પ્રકારના ઉદયનું અટકવું જે ભાવને વિષે હોય તે આપશમિકભાવ. એ ભાવ કાળ આશ્રી સાદિસપર્યવસિત જાણ, આ ભાવ બે પ્રકારે છે. ઉપશમભાવનું સમક્તિ ને ઉપશમભાવનું ચારિત્ર.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy