SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ. ૨૭ છ સ્થાન – જીવ છે ૧, જીવ નિત્ય છે ર, જીવ કના ર્તા છે ૩, જીવ કર્મને ભાક્તા છે ૪, જીવ મેાક્ષ મેળવે છે પ અને મેાક્ષ મેળવવાના ઉપાય પણ છે. ૬. આ પ્રમાણે નિરધાર કરવા તે. દશ પ્રકારના વિનય—અરિહંત ૧, સિદ્ધ ૨, જિનચૈત્ય ૩, સિદ્ધાંત ૪, યતિધમ ૫, સાધુ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, પ્રવચન-સધ હું અને સમ્યક્ત્વ ૧૦–આ દશના વિનય કરવા તે. હવે આ ગ્રંથને સમાપ્ત કરતા સતા અંતિમ મંગળ કરે છે. मू० - वित्थारं तुह समया, सया सरताण भवजीवाणं । सामिय तुह पसाया, हवेउ संमत्तसंपत्ति ॥ २५ ॥ અર્થ :—“ ( સામિય ) હે સ્વામી! (તુજ્જુ ) તમારા ( સમા ) સિદ્ધાંતના ( લયા ) સર્વદા ( વિત્યાર ) વિસ્તારનું સયંતાળ ) સ્મરણ કરતા–અનુસરતા એવા ( મઘનીવાળ ) ભવ્ય જીવાને ( ૩૬ ) તમારા ( વસાચા ) પ્રસાદથી ( સમ્મત્તસંપત્તિ ) સમ્યક્ત્વની પ્રાપ્તિ (વેર ) થાઓ. ” ૨૫. the પચવિંશતિકા સ્તવ સપૂર્ણ ઇતિ સમ્યક્ત્વ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy