SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ ચાર ચાર ગુણસ્થાનને વિષે એટલે ચેથા ગુણસ્થાનથી માંડીને સાતમાં અપ્રમત્ત ગુણસ્થાન સુધી (હૃતિ ) હોય છે. આ સિવાય બીજા ગુણસ્થાને હોતા નથી.” ૨૩. સમ્યક્ત્વ પામ્યા પછી દેશવિરતિ, સર્વવિરતિ અને ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ કયારે પ્રાપ્ત થાય? તે કહે છે: – " सम्मत्तम्मि उ लद्धे, पलियपुहत्तेण सावओ हुज्जा । વાળોવસમવયા, સાયરસંવંતરા દૂતિ છે ” ( ત્તષિ ૩) તુ પુનઃ–વળી સમ્યક્ત્વ (m) પામે સતે (ન્ટિપુત્તેજ) પોપમ પૃથકત્વે કરીને એટલે કે અંત:સાગરેપમ કડાકડિની સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી કરે ત્યારે (રવિ તુષા) શ્રાવક એટલે દેશવિરતિવાળે થાય છે. તેટલી સ્થિતિમાંથી પણ (સારસંવંતા) સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે () ચરિત્ર એટલે સર્વવિરતિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (૩મ) ઉપશમશ્રેણિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (હવા) ક્ષપકશ્રેણિ પામનાર ( દુતિ) થાય છે.” તીર્થંકરાદિકની આશાતનાનું ફળ કહે છે– " तित्थयरं पवयण सुअ, आयरियं गणहरं महिड्डीयं । માનાચંતો વાતો, મગંતસંતોિ હોફ ” (તિરથયાં ) તીર્થકર, (વાળ) પ્રવચન, (પુત્ર) શ્રુત, (જાતિ) આચાર્ય, (જળ) ગણધર અને (મહિયં ) મહદ્ધિક એટલે તપ, સંયમ અને શ્રુત સંબંધી સમૃદ્ધિવાળા એટલાની (દુ) ઘણે પ્રકારે (મારાચંતો ) આશાતના કરનાર જીવ (શતરંજ્ઞાનિકો ) અનંત સંસારી (દોર ) થાય છે. ” હવે આગમમાં કહેલા સમ્યકત્વના પ્રકાર કહે છે – " एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । दवाइ कारयाई, उवसमभेएहिं वा सम्मं ॥ “(vmવિદ ) જિનધર્મની શ્રદ્ધા તે એક પ્રકારે,(સુવિદ-વા ) દ્રવ્યથી અને ભાવથી, નિશ્ચયથી ને વ્યવહારથી ઈત્યાદિ બે પ્રકારે, (તિવિહેં-કરીમે હિં વા વર્મા) કારક, રેચક ને દીપક અથવા ઉપશમ, ક્ષાયિક ને ક્ષપશમ સમકિત ઈત્યાદિ ત્રણ પ્રકારે, ( વવદ્દા ) ઉપશમાદિ ત્રણમાં સાસ્વાદન ભેળવતાં ચાર
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy