SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ vv// w શ્રી પંચનિર્ચથી પ્રકરણ ૨૦૧ અર્થ>(at) જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ ને કષાયકુશીલ એ ચાર નિગ્રંથો (વેયંતિ ) આઠે કર્મ વેદે. દશ ગુણઠાણા સુધી આઠે કર્મનો ઉદય હેવાથી. (નિજો વત્ત મોહવાલો) નિન્જ મેહનીય વિના સાત કર્મ વેદે. અગિયારમે, બારમે ગુણઠાણે મેહનીયનો ઉદય નહિ હોવાથી. (ા વાવ વ) સ્નાતક જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિક વઈને બાકીના (જડો વેપ૬ ) વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતિકર્મ વેદ. ૭૭. હવે ત્રેવીસમું ઉદીરણા દ્વાર કહે છે – वेयणीयाउअवज्जा, पयडीओ उदीरए छ उ पुलाओ। बउसासेवी सत्तट्ट छच्च सत्ताउवजाओ ॥ ७८ ॥ અર્થ –(પુરા) પુલાકને (રેચળયા અવજ્ઞા, વેદનીય અને આયુષ્ય વજીને (યો sીખ ૩) છ કર્મ પ્રકૃતિની ઉદીરણા હોય. (વડતાસેવા સત્ત છ ) બકુશ અને પ્રતિસેવાકુશીલને સાત કર્મની, આઠ કર્મની અને છ કર્મની ઉદીરણ હોય. સર્વે કર્મની હોય ત્યારે આઠની, આયુષ્ય વિના સાતની અને વેદનીય તથા આયુષ્ય વિના છની ઉદીરણા હોય. (૪ત્તા વગામો) કષાયકુશીલને આયુષ્ય વિના સાતની ઉદીરણ હોય. ૭૮. અને सकसाओ एयाओ, पंच य वेयाउमोहवज्जाओ। एवं पंच नियंठो, दुन्नि य नामं च गुत्तं च ॥ ७९ ॥ અર્થ -(સો) કષાયકુશીલને (વેરામોવા ) વેદનીય, આયુષ્ય અને મેહનીય એ ત્રણ વર્જીને (gયા વંત્ર ) આ પાંચ કર્મની ઉદીરણા પણ હોય, (પર્વ જ નિયં) નિન્થને એ જ પાંચ કર્મની ઉદીરણા હોય તથા બારમા ગુણઠાણાના અંતમાં (કુત્તિ જ નામ જ ગુરૂં ) નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા હાય. ૭૯. पहाओ एवं दुन्नि उ, उदीरणावजिओ व सो होइ। दारं २३ चइऊण पुलायत्तं, होइ कसाई अविरओ वा ॥ ८० ॥ અથ – દા પુર્વ = ૩) સ્નાતકને પણ નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા હોય અથવા (૩risો વ નો હોર) ઉદીરણાજિત
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy