SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રકરણુસંગ્રહ. અર્થ :—કાળદ્વારે( દુસમદુસમાદ થોવા ) ૧ સહરણથી અવસર્પિણીના દુષમદુધમઆરામાં સિદ્ધ થાડા. (ઘુત્તમસંવત્તુળ ) ૨ તેથી દુષમઆરામાં સખ્યાતગુણા. ( સુલમહુલમાક્ ) ૩ તેથી સુષમષમઆરામાં (સ્કંલા) અસંખ્યાતગુગુા. કાળનુ અસંખ્યેયપણુ હાવાથી. ( પળ કે દેિવા ) ૪ તેથી પાંચમે આરા સુષમ નામને તેમાં વિશેષાધિક. તેથી છઠ્ઠો આરા સુષમસુષમ નામના તેમાં વિશેષાધિક. ( તુિિમ સત્રશુળ ) ૬ તેથી ચેાથા દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા જાણવા. ૩૮, अवसप्पिणिअरएसुं, एवं ओसप्पिणीइ मीसे वि । परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसु दुसुवि समा ॥ ३९ ॥ અર્થ :-( અવર્જિંગ રપણું ) અવસર્પિણીના આરામાં જેમ અલ્પબહુત્વ કહ્યુ ( યં ોન્નત્ત્વિની૬ ) એમજ ઉત્સર્પિણી આરાને વિષે અલ્પમહુત્વ જાણવું. (માસે વિ) અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રને વિષે એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવુ. (પધ્રુવિની) પણ એટલુ વિશેષ કે ઉત્સર્પિણીના (દુસ્લમ) દુષમઆરામાં ( અહિં) વિશેષાધિક કહેવા. (વ્રુત્તિ) અવસર્પિણી ઉત્સર્પિણીના ( રેસેપુ ) બાકીના આરામાં ( સમા ) સરખું કહેવું તે આ પ્રમાણે:— ૧ અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના દુષમષમ આરામાં સિદ્ધ થાડા. ૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ વિશેષાધિક. ૩ તેથી અવસર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ સંખ્યાતગુણા. ૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમષમ આરામાં અસંખ્યાતગુણા. ૫ તેથી ” સુષમ આરામાં વિશેષાધિક ૬ તેથી " ,, ',, ,, ,, સુષમસુષમ આરામાં વિશેષાધિક, » દુધમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા. ૭ તેથી "" "" ૮ તેથી અવસર્પણીના સર્વ સિદ્ધ સ ંખ્યાતગુણા. ૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિક. એ રીતે ખીજું કાળદ્વાર કહ્યું. હવે ત્રીજી ગતિદ્વાર કહે છે. थी १ नर २ नरय ३ तिरित्थी ४, तिरि ५ देवी ६ देव ७ थोव १९ संखगुणा ६ ।
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy