SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ ૧૫૩ मज्झ गुरु लहुवगाहण, अडसय दुग चउर अट्ठ जवमज्झे १० । चुअणंतकालसम्मा, अडसय चउ अचुअ दस सेसा ११-१२ ॥१६॥ અર્થ :—૧૦ અવગાહનાદ્વારે-( મન્ત્ર અડસય ) મધ્યમ અવગાહનાવાળા (૧૦૮) સિઝે. (નુT કુT ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સિઝે. (હન્દુવાદળ ૨૩૨) જઘન્ય અવગાહનાવાળા ચાર સિઝે. ( અઠ્ઠ નવમન્તે ) જવમધ્ય અવગાહનાવાળા આ સિઝે. જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના ( પર૫ ) ધનુષ્યની છે તેથી અર્ધ (૨૬૨૫ ) ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સંજ્ઞા આવે ત્યાં ઉત્કૃષ્ટથી અર્ધ પ્રમાણુ જાણવુ. ૧૧ ઉત્કૃષ્ટદ્વારે-( ચુબળતાસમ્મા ) અનતકાળથી સમ્યક્ત્વથી પડેલા ( અઙલય ) ૧૦૮ સિઝે. ( ચત્તુ અનુત્ર ) સમકિતથી નહિ પડેલા ચાર સિઝે. (ટ્સ તેમા ) અને બાકીના અસ ંખ્યાત કાળથી અને સ ંખ્યાત કાળથી સમ્યકત્વથી પડેલા દશ દશ સિઝે. ૧૬. ૧૨ અંતરદ્વાર-અપવિષયી હાવાથી સૂત્રમાં નથી કહ્યું પણુ દેખાડે છે:— એકાદિ સમયને અન્તરે એક પણ સિઝે અને ઘા પણુ સિઝે. એટલે ૧૦૮ સુધી સિઝે. अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सहि अडयाला । बत्तीस इक्क दु ति चउ, पण छग सग अड निरंतरिया १३ ॥ १७॥ અર્થ :—૧૩ અનુસમયદ્વારે( અનુસT ) ૧૦૮ (રુત્તિઅસય) ૧૦૨ ( છન્નુર્દ ) ૯૬ ( બ્રુજલી ) ૮૪ ( ટુનત્તft ) ૭૨ ( જ્ઞડ્ડિ) ૬૦ ( ૧૩ચાહા ) ૪૮ (વત્તીસ) ૩૨ એ પ્રમાણે ( મૈં ) એક સમય સુધી, ( ૩ ) એ સમય સુધી, ( fr ) ત્રઝુ સમય સુધી, ( ૨૩ ) ચાર સમય સુધી, ( પળ ) પાંચ સમય સુધી, ( છT ) છ સમય સુધી, ( સT ) સાત સમય સુધી, ( ૧૬ ) આઠ સમય સુધી ( નિરં તરિયા) નિરંતર સિઝે. ૧૦૩ થી ૧૦૮ ૯૭ થી ૧૦૨ નિર ંતરપણે ૨ ૮૫ થી ૯૬ ૩ ૭૩ થી ૮૪ ૪ ૬૧ થી ૭૨ પ ૨. 29 22 ૧ સમય સુધી સિઝે પછી અવશ્ય અંતર પડે. ,, .. "" 29 22 "" "" "2 .. ' ,, "" "" 22 "9 "" "" "" 22 "" 99
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy