SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ સંગ્રહ. ७१ " परलोकविधौ शास्त्रात्यायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥१॥ उपदेशविनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हित ॥२॥ अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्माविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ॥ ३ ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहांधकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ॥ ४ ॥ ' शास्त्रयत्न इति शास्त्रे यत्नो यस्येति समासः । पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबंधनम् चक्षुः सर्वत्रगं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥५॥ न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि । अंधप्रेक्षाक्रिया तुल्या कर्मदोषादसत्फला ॥ ६ ॥ માન પુરૂષ શાસ્ત્ર વિના બીજાની અપેક્ષા કરતા નથી. ૧ ઉપદેશ વિના માણસ અર્થ અને કામ પ્રત્યેજ ચતુર થાય છે. શાસ્ત્ર વિના ઘર્મ થતું નથી. તેથી તે શાસ્ત્રમાં આદર કરે હિતકારી છે. ૨ અર્થ વિગેરે ન કરવાથી પુરૂષને તે અર્થને અભાવ થાય એટલું જ, અને ધર્મ ન કરવાથી ક્રિયાના ઉદાહરણ થકી ઉત્કૃષ્ટ અનર્થ થાય છે. ૩ તેથી ધર્મના અથ પુરૂષે શાસ્ત્ર માટે યત્ન કરે તે પ્રશંસવા ગ્ય છે. આ લેકને વિષે મેહરૂ૫ અંધકારમાં શાસ્ત્રને પ્રકાશ પ્રવર્તક છે. ૪ મૂલમાં શાસ્ત્ર યત્ન એ શબ્દનો સમાસ કરતાં “ શાસ્ત્રમાં જે ય જે ” એવો અર્થ થાય છે. શાસ્ત્ર એ પાપરૂ૫ રેગમાં ઔષધરૂપ છે. શાસ્ત્ર પુણ્યનું કારણ છે, સર્વ વ્યાપક ચક્ષુ છે, અને શાસ્ત્ર સર્વ અર્ચનું સાધન છે. ૫ જેની ભક્તિ શાસ્ત્ર ઉપર નથી, તેની ધર્મક્રિયા આંધળાની જોવાની ક્રિયા જેવી છે અને કર્મ દેષથી નઠારા ફળવાળી છે. હું જે શ્રાવક અહંકાર વગરને થઈ માનવા ગ્યને માને છે,
SR No.022162
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorManvijay Gani
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages284
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy