________________
ભાવ સાધુ.
-
यत उक्तं श्रीस्थानांगे,पंचविहे ववहारे पन्नते, तंजहा-आगमववहारे, सुयववहारेर, आणाववहारे, धारणाववहारे४, जीयववहारे५.
जीताचरितयोश्चानांतरत्वादाचरितस्य प्रमाणत्वे मुतरामागमस्य प्रतिष्टासिद्धिः तस्मादागमाविरूद्धमाचरितं प्रमाणमिति स्थितं-अवएवेदमाह,
[ मूलं ] अन्नह भणियपि सुए-किंची कालाइकारणाविक्वं,आइन्न मन्नहच्चिय-दीसइ संविग्गगीएहिं ॥ ८१ ॥
(टीका ) अन्यथा प्रकारांतरेण भणितमप्युक्तमपि श्रुते पारगतगदितागमे किंचिद्वस्तु कालादिकारणापेक्षं दुःषमादिस्वरूपालोचनपूर्वकमाचीर्ण व्य.
વ્યવહાર પાંચ છે – આગમ વ્યવહાર, મૃત વ્યવહાર, આશા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત. હવે છત અને આચરિત એ એકજ છે, માટે આચરિતને પ્રમાણુ કરતાં આગમ પ્રમાણજ થયો, માટે આગમથી અવિરૂદ્ધ આચરિત હય, તે પ્રમાણ છે, मेनी थयु, मेथान हे छ :
भूगना अर्थ.. શ્રતમાં અન્યથા કહેલુ છતાં કાળાદિક કારણની અપેક્ષાથી સંવિગ્ન ગીતાએ કાંઈક અન્યથા જ આચરેલું દીસે છે. (૮૧)
तो अर्थ. શ્રત એટલે સર્વ પ્રણીત આગમ, તેમાં અન્યથા એટલે બીજા પ્રકારે કહેલી કઈ