SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪. દિનચર્યા–વંદિતુ સૂત્રનાં અર્થ ૨૬૭ અર્થ સમ્યગદર્શન પામેલે જીવ જો કે (નિર્વાહ ન થવાથી ન છૂટકે કંઈક પા૫) કરે, તે પણ તેને કર્મબંધ અપ થાય છે, કારણ કે તે (મિચ્છાદષ્ટિવાળાની જેમ) નિર્વસપણે કરતું નથી. હવે સમકિતીનાં પ્રતિક્રમણને મહિમા વર્ણવે છે કે જarદુ પરિશમાં', વરિયાવ ર૩રપુ જા. खिप्प उवसामेइ, वाहिव्व सुसिक्खिओ विज्जो ॥३७॥" અર્થ– જેમ સુશિક્ષિત અનુભવી વૈદ્ય વ્યાધિને નાશ શશ કરે, તેમ સમકિતી જીવ એ રીતે થોડું પણ પાપ કરે તે તેનું પ્રતિક્રમણ કરીને, તેને પરિતાપ (પશ્ચાત્તાપ) કરીને અને ઉત્તરગુણ એટલે ગુરુ પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત દ્વારા શીઘ્ર ઉપશાંત કરે છે. બીજું દષ્ટાંત કહે છે કે “ના વિત્ત - જ, મત-ન-વિરારા ! વકના યુતિ મસ, જે ત સ જિરિ IIQટા મદિ , તા-હોરરમણિકા आलोय तो य निंद'तो, खिप्प हई सुसावओ ॥३९॥" અર્થ- જેમ મંત્ર, મૂળીયાં વગેરે ઉપાયે કરવામાં કુશળ (બુદ્ધિશાળી) વૈદ્યો મંત્રો વડે કોઠામાં (શરીરમાં) વ્યાપેલા ઝેરને નાશ કરે છે, તેથી તે મનુષ્ય ગેરમુક્ત થાય છે, તેમ રાગદ્વેષથી બાંધેલા આઠ પ્રકારનાં કર્મોની આલેચના અને નિંદા કરત ઉત્તમશ્રાવક તે કમને શીધ્ર ખપાવી દે છે, અહીં એ ભાવ છે કે રોગી અર્થને જાણ નથી છતાં માત્ર મંત્રાક્ષના શ્રવણના પ્રભાવે જ તેને સાપ વગેરેનાં ઝેર ઉતરે છે, તેમ શ્રી ગણધરભગવંતે વગેરેના રચેલાં મંત્રભૂત સૂત્રોના શ્રવણમાત્રથી પણ કર્મ આપે છે. હા, તેના અર્થનું જ્ઞાન હોય તે અલ્પકાળમાં ઘણાં કર્મો ખપાવી શકાય, અર્થાત્ કેવળ સૂત્રપાઠ પણ મંત્રતુલ્ય છે. એ જ વાતને સ્પષ્ટ કરવા કહે છે કે "कयपावा वि मणुस्सा, आलोइय निंदिअ गुरु-सगासे । જ મન જાગો, –મધ્ય મારા જના” અર્થ– જેમ ભાર ઉપાડનાર મજૂર ભાર ઉતારવાથી હલકો થાય તેમ પાપ કરનાર પણ મનુષ્ય ગીતાર્થ ગુરુની પાસે આલોચના કરીને પિતાનાં પાપોની નિંદા કરતે અતિશય હલકે થાય છે. વળી પણ પ્રતિક્રમણને મહિમા જણાવે છે કે "आवस्सएण एएण, सावओ जइवि बहु-रओ होइ । दुक्खाणमतकिरिअ', काही अचिरेण कालेण ॥४॥" અર્થ– જે શ્રાવક બહુ રજ (કર્મ) વાળ હેય, અથવા પાપકામાં બહુ રત = આસકત હોય, તે ૫ણ આ આવશ્યકપ્રતિક્રમણથી અચિર ગ ... આ તમા I કામ ના નારકમાદારનણવા બાથR અe૫) કામ :: , SIL |
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy