SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - શાંત સુધારસ. હવે કારુણ્ય ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે – છે. માત્ર મારો વર મુરારી... તેથી તે सुजना भजत मुदा भगवंतं ॥ध्रुवपदं ॥ शरणागतजनमिह निष्कारण જાવંતમવંત રે || શુ છે ? .. અથ–હે સુજ્ઞ જનો ! તમે ભગવંતને પરમ પ્રેમ હર્ષે ભજે, તમે ભગવંતને પરમ ભાવે ભજો. અહે ! એ ભગવાન આ જગતમાં પિતાને શરણે આવેલા જનની નિષ્કારણું કરુણુએ રક્ષા કરે છે. નિષ્કારણ-કરૂણું- માટે હે સજજને! એવા નિષ્કાવાળા ભગવાનને રણું કરૂણાળુ પ્રભુને પરમ પ્રમાદ ભજે. ભાવે ભજે ! ભજ!૧ क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारं। कापथघटनाविकृतविचारं, त्यजत कृतांतमसारं रे ॥ सु० २॥ ' અર્થ–મનને એક ક્ષણ સ્થિરતામાં આણીને જિના ગમસારનું પાન કરે, અને જે કૃત્યમાં મન સ્થિર કરો. કુત્સિત ઘટનાએ કરી આપણા વિચારમાં વિકાર આવે છે તેને અસાર ગણ, તેને અંત આણી તેને ત્યજી દે. આમ હે સુજને ! તમે મનને
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy