SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ભાવના આરાધવાથી અનંત કર્મવણ ક્ષીણ કરી છવ સ્વરૂપને પામે છે. ૨. એ ધર્મને મહિમા બતાવે છે. यस्य प्रमावादिह पुष्पदंतौ। વિષય ग्रीष्मोष्मभीष्मा मुदितस्तडित्वान् । જા સમશ્વાસનિ લિર્તિ રૂ. અર્થા–એ ધર્મના પ્રભાવે કરી આ જગતમાં સૂર્ય-ચંદ્ર પણ જગના ઉપકાર અર્થે હમેશ ઉગે ધર્મનું માહા- છે. ઉન્હાળાની ઋતુમાં અત્યંત તપ્ત થયેલી જમીનને વર્ષાઋતુમાં મેઘ વર્ષા કરી ઠંડી કરે છે. ૩. વળી उल्लोलकल्लोलकलाविलास નાવિયત્સંનિધિઃ ક્ષિત્તિ થતા नाघ्नंति यद् व्याघ्रमरुद्दवाद्या। વચ સર્વાનુમાવે પણ જ .. અર્થ સમુદ્ર મહટાં મેજાએ કરી પૃથ્વીને બૂડાવતે નથી; અને વ્યાવ્ર કે પવન કે દાવાનલ કેઈને મારતા નથી એ ધર્મનો પ્રભાવ છે. અર્થાત્ ધર્મના પ્રભાવે સમુદ્ર પિતાની મર્યાદા છેડતે નથી, ધર્મના જ પ્રભાવે છે હિંસક છથીવળીઆ આદિ પવનના તફાનથી, દાવાનળ આદિથી બચી ભ્ય.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy