SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્ય ઉપદેશ સતતિકા. પ્રમતું જ નથી. જિનેશ્વરની આજ્ઞાથી બહિર્મુખ થઇને જે મનુષ્ય પેાતાની બુદ્ધિથી સદાવરણ પણ કરે છે, છતાં તે છે. આ હકીકત ઉપર જમાલિની કથા છે. ૨૦ સર્વ નિષ્ફળ જાય 起 જેએ જિનેશ્વરની આજ્ઞાના આરાધક છે, તેએ સુખે કરીને સિદ્ધિ સમૃદ્ધિને સાધનારા થાય છે, તે ઉપર કહે છે:या संयाऽवि, न लग्गई पावमई कयवि । તે ૬૪ 13 કર્ 93 ર ','' રા जिणारा 'जे तेसिं तवेsपि विणा विशुद्धी, कम्मरकरणं च हविज सिद्धी | २१ | મૂળાથ—— આ નિરંતર જિનેશ્વરની આજ્ઞામાં રક્ત છે તેઆને કદાપિ પાપબુદ્ધિ થતી નથી, તેમજ તેમની તપ વિના પણ શુદ્ધિ થાય છે અને કર્મના ક્ષયવડે સિદ્ધિ થાય છે. ૨. ટીકા જે માણસે જિનેશ્વરની સર્વજ્ઞની આજ્ઞાનું ધન કરવામાં સર્વદા રક્ત-રાગી હાય છે, તેના ચિત્તમાં કદાપિ પાપબુદ્ધિ ઉત્પન્ન થતી નથી, તેમને તપસ્યા કર્યા વિના પણ વિ શુદ્ધિ-પાપરૂપી પકનું પ્રક્ષાલન થાય છે, તથા કર્મના ક્ષયવડે કરીને સિદ્ધિ-મક્ષ પ્રાપ્ત થાય છે. જે રાગાદિકને જીતે તે જિન કહેવાય છે, તેથી ગૃહવાસમાં વસતાં છતાં પણ જેઓનું અન રાગરહિત હાય છે. તેને તપશ્ચર્યા કર્યા વિના પણ શુદ્ધિ તથા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિષય ઉપર શ્રી પૃથ્વીચંદ્રનું ઉદાહરણ આપેલુ છે. ૨૧. પૂર્વે જિનેશ્વરની આજ્ઞાનું આરાધન પ્રતિપાદન કર્યું. હવે તે જિનાજ્ઞાની આરાધના મહુશ્રુત ગુરૂની સેવા કર્યા વિના સારી રીતે બની શકતી નથી તેથી ક્રમે આવેલા મહુશ્રુત સેવાના ઉપદેશ કહે છે:बहुस्सुयाणं सरेणं गुरूणं, आर्गम्म निचं गुणसागराणं । पुर्च्छित्थं तेह मुरकमैग्गं, धम्मं वियोणित्तु चैरिज जुँग्गं ॥२२॥
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy