SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ ઉપદેશ સપ્તતિકા નવ્ય તરીકે ઓળખાય છે. પ્રથમ એજ નામને ગ્રંથ સંવત ૧૫૦૩ માં શ્રી સોમધર્મગણિએ રચેલો છે. તે સુમારે ત્રણ હજાર લેક પ્રમાણે છે. આ ગ્રંથ તેજ નામને ત્યારપછી એટલે સંવત ૧૫૪૭ માં શ્રી ક્ષેમરાજ મુનિએ રચેલો છે અને સુમારે આઠ હજાર લોક પ્રમાણ છે. બંને ગ્રંથમાં વિષયે અને કથાએ તદન જુદી છે. આ ગ્રંથમાં દરેક પ્રસંગ ઉપર કથાઓ આપેલી છે. એટલે સુમારે ૧૦૦ ઉપરાંત કથાઓ છે. ક્યા વિષય ઉપર કેની કથા છે તે દરેક ગાથાને અંતે બતાવવામાં આવ્યું છે. આ ભાષાંતર કથા શિવાય બાકીના ભાગનું કરવામાં આવ્યું છે. આખા ગ્રંથનું ભાષાંતર બહુ વિસ્તિર્ણ થાય તેવું છે. ઉદાર દિલના કેઈ ગૃહસ્થની તેવી ઈચ્છા થશે તે તે પણ બની આવશે. " આ ગ્રંથનું મૂળ માગધી ભાષામાં છે અને કથાઓ સંસ્કૃત તેમજ પ્રાકૃતભાષામાં, ગદ્યમાં તેમજ પદ્યમાં ઘણી વિદ્વત્તા ભરેલી લખી છે. તે આ ગ્રંથ ટીકા સાથે અમે ત્રણ વર્ષ અગાઉ છપાવીને બેહાર પાડેલ છે અને લઘુ સપ્તતિકા શ્રી આત્માનંદ જેન સભા તરફથી ટીકા સાથે છપાયેલ છે. જેનશાસ્ત્રમાં આપેલા ચાર અનુગ પૈકી આ ગ્રંથમાં ચરણ કરણાનુગ અને ધર્મકથાનુગ–એ બે અનુગ આપેલા છે. તેમાં થી ધર્મકથાનુગ બાકી રાખીને માત્ર ચરકરણનુયોગને જ આમાં સમાવેશ કરેલ છે. આ ગ્રંથ નામ પ્રમાણેજ ગુણવાળે છે. તેમાં અનેક વિષયને ઉદ્દેશીને ઉપદેશ આપેલો છે. તેમાં આપેલા વિષયે અનુકમણિકારૂપે પૃથક્ પૃથક્ દર્શાવતાં વિસ્તાર થાય તેવું હોવાથી અનુક્રમ
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy