SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્ય ઉપદેશ સતિકા. . આ કારણથી ભવ્ય પ્રાણુઓને જ ધર્મ શ્રવણ કરવા આમંત્રણ કર્યું તે યોગ્ય જ કર્યું છે. કહ્યું છે કે" संक्रामन्ति सुखेन हि, निर्मलरत्ने यथेन्दुरविकिरणाः। ભવ્ય તથૈવ હિં, વિશક્તિ ધામઃ || ? ” જેમ નિર્મળ રત્ન ઉપર ચંદ્ર સૂર્યનાં કિરણે સારી રીતે સંકમે છે, તે જ પ્રમાણે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં ધર્મોપદેશના સમૂહો સુખે કરીને પ્રવેશ કરે છે.” હું તીર્થકરેના ચરણકમળને નમીને હિતોપદેશ કહું છું. તે હે ભવ્ય ! તમે સાંભળે. એ પ્રમાણે આ લોકને સંબંધ છે. આ રીતે ઈંદ્રવજી છંદવાળા પહેલા કાવ્યને અર્થ થયે. આ આખા ગ્રંથમાં મૂળ લેકે ઈંદ્રવજા છંદવાળા જ છે. ૧ सेविज सव्वन्नुमयं विसालं, पालिज सील पुण सव्वकालं । न दिजए कस्स वि कूडालं, छिदिज एवं भवदुकजालं ॥२॥ મૂળાર્થી—વિશાળ એવા સર્વજ્ઞના મતને આશ્રય કરે, તથા સર્વદા શીલ પાળવું, તથા કેઈને પણ ફૂટ (ખોટું) આળ ન દેવું, એ પ્રમાણે કરવાથી ભવદુ:ખના સમૂહને પ્રાણી છેદે છે. ૨ ટીકાર્થ_હિતોપદેશને ક્રમ આ પ્રમાણે છે.—“વિશાળ” એટલે વિસ્તીર્ણ અથવા સર્વ બીજાં શાસન કરતાં સર્વોત્કૃષ્ટતાએ . કરીને જે છે તે વિશાળ કહેવાય છે. એવા “સર્વજ્ઞના મતને ”— ભૂત, વર્તમાન અને ભાવી વસ્તુતત્ત્વના સમૂહને દ્રવ્ય અને પર્યાયથી જે જાણે તે સર્વજ્ઞ કહેવાય છે, તેના “મતને”—શાસનને સે
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy