SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ ૧૯૩ અને દેવી પણે વિકુવંણા કરીને વિષય સેવે છે. પરંતુ બીજાને નહી તેઓ સ્વરત કહેવાય છે, તેનાં સંબંધી નિયાણું કરવું, તે છઠું નિયાણું. (૭) ઉપર કહેલાં છ પ્રકારનાં નિયાણ કરનારા ભવાન્તરમાં દુલભ બધિ થાય છે, આથી જે દેવે (નવ વેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી) મિથુન સેવનથી રહિત છે. તે “અરત” કહેવાય છે, તે સંબંધિનિયાણું કરવું તે સાતમું નિયાણું. (૮) ઉપર કહેલા (૧) બહુરત (૨) સ્વરત (૩) અરત એ ત્રણે દેવનાં ભેદે છે. ભવાન્તરમાં હું સાધુને વહરાવનાર શ્રાવક થાઉં એવી પ્રાર્થના એ આઠમું નિયાણું. વ્રતની આકાંક્ષાથી હું ભવાન્તરમાં દરિદ્ર શ્રાવક થાઉં એવી પ્રાર્થના એ નવમું નિયાણું. ઉપર કહેલા નવ નિયાણામાં છેલ્લા ત્રણ અનુક્રમે સમ્યફવ, દેશવિરતિ અને સર્વ વિરતિને આપનારા છે. પણ મોક્ષ આપનાર નથી. આ બધી બાબત પફખીસૂત્રની વૃત્તિમાં કહી છે, બીજે ઠેકાણે પણ કહ્યું છે કે૧૩ .
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy