SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ અર્થ-જે અલ્પ ઋદ્ધિવાળા દેવાદિ પ્રથમ સમવસરણુમાં બેઠેલા હોય તે પાછળથી આવતા મહદ્ધિક દેવાદિને પ્રણામ કરે-નમસ્કાર કરે છે. અથવા મહદ્ધિક દેવાદિ પ્રથમ બેઠેલા હોય અને પછીથી અપદ્ધિવાલા દેવાદિ આવે છે તે પૂર્વે બેઠેલા મહદ્ધિક દેવાદિને પ્રણામ કરતા પિતાના સ્થાને જઈને બેસે છે. એ પ્રમાણે અલ્પ ઋદ્ધિવાલા વિવેકી પુરુષેએ જિનમંદિર અને ઉપાશ્રયમાં પણ મહદ્ધિકને વિનય-સત્કાર કરે; કારણ કે શ્રી જિન ધર્મનું મૂલ વિનય છે, સમવસરણમાં પરસ્પર વિકથા-માત્સર્ય ભાવ કે ભય ન હોય, અન્યથા જે વિનય ન કરે તે વિદ્વદ્દ સભામાં આર્ય રક્ષિતની માફક તેનું અજ્ઞાનપણું જ પ્રગટ થાય. એ પ્રમાણે આવશ્યક સૂત્રની મોટી ટીકામાં પણ જાણવું. પૌષધવિધિ પ્રકરણની ટીકામાં તે બૃહત્યવંદનના અધિકારમાં ચિત્યવંદન માટે આવેલા ગુરૂઓને પણ વંદન કરે. ગશાસ્ત્રની ટીકામાં તા-વિસ્તાવિધિના જૈ ધુવંદનાamજ્ઞાતાઃ એમ કહ્યું છે, દાંતમાં પણ કહે છે કે શ્રી કણવાસુદેવ શ્રી નેમિજિન સમક્ષ વેરા વાતાવત ઘતિ, સર્વે સાધુઓને દ્વાદશાવર્ત વંદનવડે વંદન કરે છે, એમ કહ્યું છે, તેમજ ત્યવંદન ભાગ્યમાં ખમા- સમણપૂર્વક જાવંતિ વિ સાહૂ ઈત્યાદિ ગાથા બલવાનું કહ્યું છે, આથી દેરાસરમાં સાધુ આદિને વંદન કરવું તે ચોગ્ય જ છે, આ ઉપરથી કેટલાક આધુનિક પંડિત મળે દેરાસરમાં સાધુ આદિને વંદનને નિષેધ કરે છે તેમનાં ત્તિ થયા અને પતિના
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy