SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ તિથિક્ષયવૃદ્ધિપ્રશ્નાત્તરવિચાર મહારાજોએ ગૂંથેલા સૂત્રેા પ્રમાણે ક્રિયા કરે છે અને ખરેખરુ ચારિત્ર પાળે છે તેએ જ ખરેખરા સંયમવંત છે–તેને જ મેાક્ષમાના સાચા પથિક જાણવા. નાગપુરી તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી ‘ સ એધ સત્તરીની પાંત્રીશમી ગાથામાં જણાવે છે કેआगमं आयरंतेणं, अत्तणो हियकंखिणो | तित्थनाहो गुरु धम्मो, सव्वे ते बहुमन्निया ॥ ૩૩ આત્મકલ્યાણાથી પુરૂષે આગમના રહસ્યનું આચરણ કરવાપૂર્વક તીથ"કર શ્રી અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવળીભાષિત ધર્મ એ સર્વાંનું અત્યંત આદરપૂર્વક બહુમાન કરવું, તેને અંગીકાર કરવા. અત્યંત વિષમ એવા આ દૂષમકાળમાં–કલિકાળમાં શ્રી જિનાગમા જ પરમાલખનભૂત છે. જિનાગમ ન હોત તા અનાથ એવાં આપણી શી દશા થાત ? માટે પરમ પુણ્યદયે પ્રાપ્ત થયેલ પંચાંગીને માન્ય રાખી શાસ્ત્રવિહિત આચરણ કરવું એ જ ભવભીરુ પ્રાણી માટે ઉચિત છે. આ જ હકીક્ત કલિકાલસર્વાંન શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિત શ્રી વીતરાગ સ્તંત્રના એગણીશમા પ્રકાશમાં સ્પષ્ટરૂપે જણાવી છે. આ હકીક્ત પરથી આ વસ્તુની ગહનતા અને મહત્તા સમજાશે. તેએશ્રી કહે છે કે वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं वरम् । आज्ञाऽऽराद्धा विराद्वा च, शिवाय च भवाय च ॥ ૩
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy