SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર પ્રશ્ન ૧૩—ચ’ડાળુ ચંડુ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમ એ હોય તે સાંવત્સરિક વ કઈ તિથિએ કરવું ? ૧૨ ઉત્તર—રાજશેખરસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૧૪૦૫માં વિશિત પ્રબંધ રચેલા છે, તેમાં શાલિવાહન રાજાના પ્રબંધમાં સ્પષ્ટ જણાવ્યું છે કે— कालिकाचार्यपाश्व पर्युषणामेकेनाह्ना अग् आनाययत् સમાતવાનસ્તોડન્યઃ । તુવિ શતિપ્રેમધ પત્ર ૭૦, અથ—શાલિવાહન રાજાએ કાલિકાચાયની પાસે એક દિવસ પહેલા પર્યુષણ પર્વ અણુાવ્યુ. એટલે કરાવ્યું. આ પાઠ ઉપરથી પંચમીથી એક દિવસ પહેલા પર્યુષણ પર્વ કરવાનું સિદ્ધ થાય છે, પંચમીની વૃદ્ધિમાં જો પ'ચાંગની ઔદાયિક ચાથના દિવસે સાંવત્સરિક પ કરવામાં આવે તે વિના કારણે આરાધ્ય પંચમીથી એ દિવસ પહેલાં સવચ્છરી પવ થાય. તેમ કરવાથી સૂત્રઆજ્ઞા અને કાલિકસૂરિની પરપરાના સ્પષ્ટ ભંગ થાય છે, પ્રશ્ન ૧૪–શ્રાદ્ધવિધિકારના કથન પ્રમાણે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણભૂત ગણાય, તે પછી પતિથિના ક્ષયમાં ઔદયિક તિથિ કેવી રીતે લેવી ? ઉત્તર—પંચાંગમાં પતિથિના ક્ષય હાય પણ આરાધનામાં પતિથિનેા ક્ષય મનાતા નથી તેમજ શ્રાદ્ધવિધિમાં અનૌયિક તિથિ માનવાના પણ નિષેધ કરેલ છે. જુએ શ્રાદ્ધવિધિ, પત્રાંક ૧૫૨—
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy