SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્વ ભાવના પણ રહેવા પામ્યું નથી. તે સઘળા એકલા આવ્યા અને એકલા ગયા. કોઈની સાથે આ પૃથ્વીની સંપત્તિ ગઈ નથી. પૃથ્વી કહે મેં નિત્ય નવી, કેની ન પુરી આશ, કંઈક રાણા મર ગયે, કંઈક ગયે નિરાશ. ૧ આવા ઐતિહાસિક દાખલાઓ સાંભળી અને વર્તમાનનો અનુભવ મેળવી, “ જીવ એકલો આવ્યો અને એકલે જવાનું છે ” એ સિદ્ધાંતને મનમાં બરાબર ઠસાવી મમતાને દૂર કરી એકત્વ ભાવના ભાવવી. આ ભાવનાથી મરણ સમયના દુઃખમાં ઘણું ઘટાડો થઈ જશે, મોતને વખતે ધીરજ મળશે, શાંતિ રહેશે, હાય ય નહિ થતાં સદ્ગતિની પ્રાપ્તિ થશે. (૩૨-૩૩)
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy