SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ યોગાંગ ધ્યાનના સારવાળી અને ગુ નામના દોષથી રહિત એવી સાતમી પ્રભાષ્ટિનું વર્ણન સત્તરમા શ્લોકથી પચ્ચીસમા શ્લોક સુધીના નવ શ્લોકોથી કરાયું છે. મુખ્યપણે સ–વૃત્તિપદ સ્વરૂપ અસલાનુષ્ઠાનનો અહીં અચિન્હે પ્રભાવ છે. આ અસલાનુષ્ઠાનને પ્રશાંતવાહિતા વિભાગપરિક્ષય... ઇત્યાદિ સ્વરૂપે અન્યદાર્શનિકો જે રીતે સ્વીકારે છે તેનું વર્ણન પણ અહીં કર્યું છે, જે ખૂબ જ સ્વસ્થચિત્તે વિચારવા જેવું છે. છેલ્લા સાત શ્લોકોથી પરા નામની આઠમી દૃષ્ટિનું નિરૂપણ છે, આસદોષથી રહિત અને સમાધિપૂર્ણ આ દૃષ્ટિની વિશેષતા નિરાચારપદને લઇને છે. ઇત્યાદિ વિષયોનું નિરૂપણ પરિશીલનીય છે. અંતે આ બત્રીશીનું પરિશીલન કરી આપણે સૌ પરમાનંદમંદિરે પ્રયાણ કરવા સમર્થ બનીએ એ જ એકની એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મલાડ - રત્નપુરી કા.વ. ૫ : ગુરુવાર સદ્દષ્ટિ બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy