SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૯ ધર્મની જનની–પ્રથમથી જ ધર્મની ઉત્પત્તિનું કારણ છે, અર્થાત્ યતના વિના ધર્મની ઉત્પત્તિ ન થાય. ધર્મનું રક્ષણ કરનારી શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં આવતા નિનોનું અવશ્ય નિવારણ કરે છે. ધર્મની વૃદ્ધિ કરનાર=ધર્મની પુષ્ટિનું કારણ છે. વધારે શું કહેવું? યતના મોક્ષસુખને પમાડનારી છે. યતનાનું લક્ષણ ૭૭૧મી ગાથામાં કહેવાશે. (૭૬૯) एतदपि कुत इत्याहजयणाए वट्टमाणो, जीवो सम्मत्तणाणचरणाण । सद्धाबोहासेवणभावेणाराहओ भणिओ ॥७७०॥ यतनायां वर्तमानो जीवः सम्यक्त्वज्ञानचरणानां प्रतीतरूपाणां श्रद्धाबोधासेवनभावेन, भावशब्दस्य प्रत्येकमपि सम्बन्धात्, सन्मार्गश्रद्धाभावात्, जीवादितत्त्वावगमभावात् , सम्यक्रियासेवनभावाच्च, कथञ्चित् परिपूर्णरूपाणामाराधको भणितो जीवो जिनैरिति ॥७७०॥ જયણા મોક્ષસુખ આપનારી છે તે પણ શાથી છે? તે જણાવે છે ગાથાર્થ–યતનામાં વર્તમાન જીવને શ્રદ્ધા-બોધ આસેવનભાવથી સમ્યકત્વ-જ્ઞાનચારિત્રનો આરાધક કહ્યો છે. ટીકાર્ય–જયણામાં વર્તમાન(=યતના કરનાર) જીવમાં સન્માર્ગની શ્રદ્ધા હોવાથી જિનોએ તેને સમ્યકત્વનો આરાધક કહ્યો છે, જીવાદિ તત્ત્વોનો બોધ હોવાથી જ્ઞાનનો આરાધક કહ્યો છે, અને સમ્યક્રક્રિયાનું આસેવન (=પાલન) હોવાથી ચારિત્રનો આરાધક કહ્યો છે. આમ જિનોએ યતનામાં વર્તમાનને કોઈક રીતે પરિપૂર્ણ સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો मा२।५ उयो छे. (७७०) एतदपि कुत इत्याहजीए बहुयतरासप्पवित्तिविणिवित्तिलक्खणं वत्थु । सिज्झति चेट्टाइ जओ, सा जयणाणाइ विवइम्मि ॥७७१॥ 'यया' कयाचित् तत्तद्र्व्यक्षेत्रकालभावान् अपेक्ष्य चित्ररूपत्वेन प्रवृत्तया 'बहुकतरासत्प्रवृत्तिनिवृत्तिलक्षणं' बहुकतरायाः सुबहोर्यतनाकालभाविन्या असत्प्रवृत्तेः शास्त्रनिषिद्धाचरणरूपायास्तथाविधग्लानदुर्भिक्षकान्ताराद्यवस्थाबलसमायातायाः
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy