SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૯૩ ગાથાર્થ–દોષ તો કર્મથી જ થયેલો હોવાથી જિનાજ્ઞાની અપેક્ષાએ તુચ્છ છે. અગ્નિનો કણ પણ તૃણના સમૂહને પણ બાળે છે. ટીકાર્થ–મુનિઘાત વગેરે દોષ તો જીવના સ્વરૂપથી વિલક્ષણ એવા કષાયાદિ કર્મથી જ થયેલો છે, અને એથી તે દોષ જિનાજ્ઞાની અપેક્ષાએ તુચ્છ છે–અસાર છે. અહીં સમાન વસ્તુની ઉપમા રૂપ દૃષ્ટાંતને કહે છે–અગ્નિનો કણ પણ તૃણના સમૂહને પણ બાળે છે. અગ્નિનો કણ પણ” એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો અગ્નિનો કણ પણ તૃણના સમૂહને બાળે છે તો ઘણો અગ્નિ તૃણના સમૂહને પણ બાળે એમાં શી નવાઇ? “સમૂહને પણ” બાળે છે એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો સમૂહને પણ બાળે છે તો થોડા તૃણને બાળે એમાં તો શું કહેવું? (૪૭૩) कथमित्याहअणुकूलपवणजोगा, ण तु तव्विरहम्मि सिद्धमेयं तु । भावो उ इहं अग्गी, आणा पवणो जहा भणिओ ॥४७४॥ 'अनुकूलपवनयोगाद्' दाह्यतृणाभिमुखप्रवृत्तपवनसम्बन्धात्, न पुनस्तविरहे, सिद्धं प्रतीतमेतत् त्विदं पुनः । अथ दृष्टान्तयोजनामाह-भावः प्रायश्चित्तप्रतिपत्त्यादिपरिणामरूपः, तुः पादपूरणार्थः, इह दोषतृणदहनेऽग्निरनलः, आज्ञा पवनो यथा भणितो भावाग्निसाहाय्यकारी ॥४७४॥ કેવી રીતે બાળે છે? તે કહે છે ગાથાર્થ–અગ્નિ અનુકૂળ પવનના યોગથી તૃણને બાળે છે, તેના અભાવમાં ન બાળે. આ વિગત પ્રસિદ્ધ જ છે. દોષ રૂપ તૃણને બાળવામાં પ્રાયશ્ચિત્ત સ્વીકારનો પરિણામ રૂપ ભાવ અગ્નિ છે. આજ્ઞા પવન છે. આ આજ્ઞારૂપ પવન ભાવ રૂપ અગ્નિને સહાય કરનારો છે એમ પૂર્વે (૪૭રમી ગાથામાં) કહ્યું છે. ટીકાર્ય–અનુકૂળ પવનના યોગથી=બાળવા યોગ્ય તૃણની સન્મુખ પ્રવર્તેલા પવનના સંબંધથી. (૪૭૪). नन्वाज्ञापवनयोबृंहदन्तरत्वात् कथं दृष्टान्तदाान्तिकभाव इत्याशङ्क्याहसा पुण महाणुभावा, तहवि य पवणाइरूप मो भणिया । . विवरीएसा समओदिया य तह बंधवुड्किरा ॥४७५॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy