SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪, ૨૫ આશયને પ્રગટ કરવાનું કારણ એવી વિકથાનું, વર્જન કરવું જોઈએ. “દિ=જે કારણથી, આ કથાના કરણમાં વિકથાના કરણમાં કૃષ્ણ-લીલાદિ ઉપાધિથી જેમ સ્ફટિક કૃષ્ણાદિ પરિણમને પામે છે તેમ વિકથા કરનાર આત્મા કહેવાતી સ્ત્રી આદિની ચેષ્ટાની અનુરૂપતાને પ્રાપ્ત કરે છે. ર૪/૨૯૩. ભાવાર્થ સાધુએ સંયમના પ્રયોજન સિવાયની કોઈ કથામાં યત્ન કરવો જોઈએ નહિ અને તેને છોડીને સ્ત્રીકથા, દેશકથા આદિ કથામાં અનાભોગ આદિથી પણ પૂર્વના સંસ્કારોથી કોઈક પરિણામ થઈ જાય તો તેને અનુરૂપ મલિન સંસ્કાર આત્મામાં આધાન થાય છે અને સંસારનાં કારણભૂત એવાં કર્મોનો બંધ થાય છે. માટે સાધુએ અનાભોગ આદિથી પણ સંયમનું કારણ ન હોય તેવી નિરર્થક કથાનું વર્જન કરવું જોઈએ. ll૨૪/૨૯all અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને – સૂત્ર : ઉપયો! પ્રધાનતા નાર૬/૨૨૪ સૂત્રાર્થ - ઉપયોગની પ્રધાનતા રાખવી જોઈએ. રપ/૨૯૪ll ટીકા - 'उपयोगः प्रधानं' पुरस्सरः सर्वकार्येषु यस्य स तथा, तस्य भावस्तत्ता सा विधेया, निरुपयोगानुष्ठानस्य દ્રવ્યાનુષ્ઠાનવા, ‘મનુપયોગો દ્રવ્યમ્' [0 રૂતિ વર્ષના શાર૬/૨૧૪ ટીકાર્ય : ૩૫યોનઃ પ્રધાન’ ... વરનાત્ ઉપયોગ પ્રધાન પુરસ્સર, છે સર્વ કાર્યોમાં જેને તે તેવો છે= ઉપયોગપ્રધાન છે, તેનો ભાવ તત્તા=ઉપયોગ પ્રધાનતા, રાખવી જોઈએ. કેમ ઉપયોગ પ્રધાનતા રાખવી જોઈએ ? તેમાં હેતુ કહે છે – ઉપયોગ રહિત અનુષ્ઠાનનું દ્રવ્યઅનુષ્ઠાનપણું છે; કેમ કે “અનુપયોગ દ્રવ્ય છે ) એ પ્રમાણે વચન છે. રપ/૨૯૪
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy