SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૯ ૨૨૩ અવતરણિકા : एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ - આ પણ કેમ છે ?=ધર્મના પ્રયોજનથી કરાયેલી માયા માયા નથી એ પણ કેમ છે ? એથી કહે છે – સૂત્ર : ૩મર્યાદિતમેતત્ સાર૬/ર૦૧T સૂત્રાર્થ : ઉભયનું હિત આગમાયા છે. ર૯/૨પપII ટીકા : 'उभयस्य' स्वस्य गुर्वादिजनस्य च 'हितं' श्रेयोरूपम् 'एतद्' एवं प्रव्रज्याविधौ मायाकरणम्, एतत्फलभूतायाः प्रव्रज्यायाः स्वपरोपकारकत्वात्, पठ्यते च - “अमायोऽपि हि भावेन माय्येव तु भवेत् क्वचित् । પડ્યે સ્વરિયોયંત્ર સન્વયં હિતોત્રમ્ II ૨૫૪” ] રૂતિ સાર૧/રા ટીકાર્ય : ‘મયચ' .... રૂત્તિ | આ=આ પ્રકારે પ્રવ્રજ્યાની વિધિમાં માયા કરવી એ, ઉભયનું સ્વનું અને ગુરુ આદિજનનું શ્રેયરૂપ હિત છે; કેમ કે આવા કુલભૂતકમાયાના કુલભૂત પ્રવ્રજ્યાનું સ્વપર ઉપકારકપણું છે. અને કહેવાય છે – “ભાવથી અમાથી પણ ક્વચિત્ માથી જ થાય છે જેમાં સ્વપરના સાનુબંધ હિતનો ઉદય દેખાય. II૧૫૪" () તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૯/૨પપા. ભાવાર્થ :ધર્મ અર્થે કરાયેલી માયા માયા કેમ નથી ? એથી કહે છે – પ્રવ્રજ્યાની અનુજ્ઞા અર્થે કરાયેલી માયાથી માતા-પિતાદિ દીક્ષામાં સંમતિ આપે તો દીક્ષાના ગ્રહણ દ્વારા પોતાનો ઉપકાર થાય અને દીક્ષામાં સંમતિનો પરિણામ હોય તો માતાપિતાદિને પણ કંઈક અનુમોદનાનો લાભ થાય અને કદાચ તેવો પરિણામ ન થાય તો તત્કાલ લાભ થાય નહિ પરંતુ દીક્ષા ગ્રહણ કરીને પોતે શાસ્ત્રમાં નિપુણ થયા પછી તેઓને માર્ગની પ્રાપ્તિ થાય તેવો યત્ન કરે તો તેઓને પણ ઉપકાર થવાની
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy