SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૪, ૮૫ ૧૬૫ ભક્તિ દ્વારા અને તેઓની વિશેષ સાધનામાં નિમિત્ત થવા દ્વારા પોતાને પણ શીધ્ર સંયમની પ્રાપ્તિ થાય. l૮૪/૨૧ળા અવતરણિકા - તથા – અવતરણિકાર્ચ - અને – સૂત્રઃ योगाभ्यासः ।।८५/२१८ ।। સૂત્રાર્થ : શ્રાવકે યોગનો અભ્યાસ કરવો જોઈએ. II૮૫/૨૧૮ ટીકાઃ'योगस्य' सालम्बननिरालम्बनभेदभित्रस्याभ्यासः पुनः पुनरनुशीलनम्, उक्तं च"सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः ।।१३८ ।।" [षोड० १४।१] ‘ત્તત્ત]ન્દ્ર' રૂતિ નિવૃત્તિનસ્વરૂપ પ્રતિબદ્ધ તિ માટ૬/ર૮ાા ટીકાર્ચ - યોગસ્થ' રૂતિ સાલંબન અને નિરાલંબન ભેદથી બે ભેદવાળા યોગનો અભ્યાસ ફરી ફરી અનુશીલનરૂપ અભ્યાસ, કરવો જોઈએ. અને કહેવાયું છે – “પર=પ્રધાન એવો યોગ=ધ્યાનવિશેષરૂપ યોગ, સાલંબન અને નિરાલંબન બે પ્રકારનો જાણવો. આઘ=સાલંબન, જિનરૂપનું ધ્યાન છે. વળી, અપર=નિરાલંબન, તત્તત્ત્વ તરફ જનારું છે=જિનના સ્વરૂપ તરફ જનારું છે. ii૧૩૮” (ષોડશક-૧૪/૧) તત્વગનો અર્થ કરે છે – નિવૃત=મોક્ષમાં ગયેલા, જિનના સ્વરૂપ સાથે પ્રતિબદ્ધ છે. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૮૫/૨૧૮
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy