SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ કારણને લઈને શરીરને અધિકરણ પણ બનાવી શકાય છે અને ઉપકરણ પણ. જો સંસારના હેતુ માટે ઉપયોગ થાય છે તો તે શરીર અધિકરણ એટલે કે પાપ વ્યાપારનું સાધન બની જાય છે. જ્યારે યોગી પુરૂષો માટે શરીર મોક્ષ પ્રાપક હોવાથી તેમને માટે શરીર ધર્મનું સાધન બનીને ઉપકરણ બને છે. સમ્યગૂ સમજણથી જેણે વિષયોને વિષતુલ્ય જાણી પોતાનો અમૂલ્ય સમય વેડફતા નથી. શરીરનો સ્વભાવ નાશવંત છે એટલે ગમે તેટલું પુષ્ટ કરો તો પણ તે છેવટે પંચભૂતમાં વિલીન થવાનું છે. ૩૧
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy