SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્બુદ્ધિ દિલમાં પેદા કરી છે. એ સ્વસ્થ ચિત્તે જો જાણી લઇએ તો એનો ત્રાસ ઊભો થયા વિના ન રહે... અને જ્યાં આ ત્રાસ ઊભો થઈ જાય ત્યાં એનાથી મુકત થવાના ઉપાયો શરૂ થયા વિના ન રહે ! હૃદય પ્રદીપ’ નામનો આ ગ્રંથ એ ત્રાસ ઉત્પન્ન કરવામાં અને એ ત્રાસથી મુકત થવામાં જબરદસ્ત સહાયક બને એવો છે એની પ્રતીતિ ગ્રંથનું વાંચન કર્યા પછી થયા વિના નહીં રહે ! વાસણ માંજતાં માંજતાં વાસણની સાથે જેમ હાથ પણ ચોખ્ખા થઇ જાય છે -તેમ આ ગ્રંથના શ્લોકોનું વિવેચન લખતાં લખતાં મેં અપૂર્વ આનંદ અનુભવ્યો છે. અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિથી અનામી એવા પૂજનીય ચિરંતનાચાર્ય વિરચિત આ ગ્રંથના વિવેચનના લખાણમાં કયાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.... પ્રાન્ત, ‘હૃદય પ્રદીપ’ નામનો આ ગ્રંથ સાચેજ આપણા હૃદયમાં દીપ પ્રગટાવે એજ શુભેચ્છા સાથે... -રત્નસુંદરવિજય (આ. વિ. રત્નસુંદર સૂરિ) (“ચેતન ? જ્ઞાનદીપ પ્રગટાવો” માંથી ઉદ્ભત) ૧૨)
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy