SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સક્વોથતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૨ पौषधातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिनियतदिवसमाचरणीयौ पुनःपुनरष्टम्यादितिथिष्वनुष्ठीयेते । तथा हरिभद्राचार्यकृतश्रावकप्रज्ञप्तिवृत्तौ-"तत्र प्रतिदिवसानुष्ठेये द्वे सामायिकदेशावकाशिके पुनः पुनरुच्चार्ये ।" इति भावना । पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति । एवं पञ्चाशकवृत्तौ श्रीश्रीचन्द्रसूरिकृतषडावश्यकवृत्तौ चायमेव पर्वदिनान्यदिनपौषधकरणनिषेधपरो वाक्यविस्तरः श्रूयते । एतद्विशेषार्थिना त्वस्मद्गुरुश्रीजयसोमो – સંબોધોપનિષ – પૌષધ અતિથિસંવિભાગ આ બે પ્રતિનિયત દિવસોમાં કરવાના છે, પ્રતિનિયત દિવસોમાં વારંવાર (પ્રતિદિન ?) આચરવાના નથી. આઠમ આદિ પર્વતિથિઓમાં કરાય છે. તથા શ્રીહરિભદ્રસૂરિકૃત શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિમાં કહ્યું છે - તેમાં સામાયિક-દેશાવકાશિક આ બે પ્રતિદિન કરવા યોગ્ય છે, આ બેને વારંવાર ઉચ્ચારવા જોઇએ. પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ આ બે પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે પ્રતિદિન આચરવા યોગ્ય નથી. આ રીતે પંચાશકવૃત્તિમાં અને શ્રી શ્રીચન્દ્રસૂરિકૃત ષડવશ્યકવૃત્તિમાં પણ એવા જ વાક્યોનો વિસ્તર શ્રવણ કરવા મળે છે કે જેમનું તાત્પર્ય એ છે કે પર્વદિન સિવાયના દિવસોમાં પૌષધ કરવાનો નિષેધ છે. આ વિષયમાં જેમને વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય, તેમણે અમારા ગુરુ શ્રી જયસોમો
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy