SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસપ્તતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ २३९ अन्नकयं, छोडियहसियाइचिट्ठाहिं ॥३॥" ततश्च यदा मिथ्यात्वविषयानुमतिरपि निषिद्धा, तदा यः करणा(ण)कारणानुमतिभिः कुटुम्बं मिथ्यात्वे स्थिरीकुर्वन् तत् स्थापयति, स आत्मानं वंशं च भवसमुद्रे प्रक्षिपति, यदुक्तम्"जो गिहकुटुंबसामी, संतो मिच्छत्तरोवणं कुणइ । तेण सयलो वि वंसो, पक्खित्तो भवसमुइंमि ॥१॥" तानि च मिथ्यात्वानि पूर्वर्षिकृतकुलकेन ज्ञातव्यानि । तच्चेदम्-"देवाण गुरूणं पि य, सिरमणिणो जिणवयस्स पयपउमं । पणमिय सम्मसरूवं, –સંબોધોપનિષદ્ – દ્વારા બીજા વડે મિથ્યાત્વ ન કરાવે. અને ચપટી, હાસ્ય વગેરે ચેષ્ટાઓથી અન્યકત મિથ્યાત્વની પ્રશંસા ન કરે. //૩ી. (સંબોધપ્રકરણ ૯૦૪-૯૦૫-૯૦૬, શ્રાદ્ધધર્મવિધિ ૩૨-૩૩૩૪) અને તેથી જ્યારે મિથ્યાત્વના વિષયની અનુમતિ પણ નિષિદ્ધ છે, ત્યારે જે કરણ - કરાવણ-અનુમતિથી કુટુંબને મિથ્યાત્વમાં સ્થાપિત કરે છે, તે પોતાના આત્માને અને વંશને ભવસાગરમાં નાખે છે. કારણ કે કહ્યું છે કે – જે ઘરકુટુંબનો સ્વામિ હોય અને તે મિથ્યાત્વનું આરોપણ કરે તો તેણે સર્વ વંશને ભવસમુદ્રમાં નાખ્યો છે. જેના (મિથ્યાત્વકુલક ૧૨, ષષ્ઠિશતક ૭૭) તે મિથ્યાત્વો પૂર્વમુનિરચિત (મિથ્યાત્વસ્થાનવિવરણ) કુલકથી જાણવા યોગ્ય છે. તે કુલક આ પ્રમાણે છે - દેવો અને ગુરુઓના પણ શિરોમણિ એવા જિનોના સમૂહના ચરણ કમળમાં
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy