________________
२१८
ગાથા-૪૩ - કુસંગત્યાગ
पुण्योपाये दानयागादौ तु धर्मशब्दो नपुंसकः ॥ ४२॥
शीलवता कुमित्रसङ्गः परिहरणीय:, इति कुमित्रसङ्गं गाथात्रयेण परिहारयन्नाह
वरं वाही वरं मच्चू, वरं दालिसंगमो । वरं अरण्णवासो य, मा कुमित्ताण संगमो ॥४३॥
व्याख्या 'व्याधिः ' शरीरमन्दता वरम्, वरमिति મનમિટેડવ્યયમ્। તથા વાં ‘મૃત્યુ' મર્ળમ્ । તથા
સંબોધોપનિષદ્
‘અîરિ...(૨-૮૮)થી સિદ્ધ થયેલો ધર્મ: અકારાન્ત છે. જ્યારે ‘મન્ (ઉણાદિ ૪-૧૬૦) થી પુણ્યના ઉપાયભૂત એવા દાનપૂજા વગરેમાં ધર્મશબ્દ (થર્મન્) નપુંસકલિંગ છે. ॥૪૨॥
'
सम्बोधसप्ततिः
-
શીલવાન જીવે કુમિત્રનો સંગ છોડવો જોઇએ, માટે ત્રણ ગાથાથી કુમિત્રના સંગનો પરિહાર કરાવતા કહે છે
=
-
વ્યાધિ સારો, મૃત્યુ સારુ, દરિત્રતાનો સંગમ સારો, અને વનવાસ પણ સારો, પણ કુમિત્રનો સંગમ સારો નથી. ૪૩ (શ્રાદ્ધદિનકૃત્ય ૧૬૬, સંબોધ પ્રકરણ ૪૩૬)
વ્યાધિ શરીરમાં આવેલો રોગ, ‘વરં’ આ ‘થોડું ઇષ્ટ' આ અર્થમાં અવ્યય છે. તથા મૃત્યુ = મરણ પણ થોડું ઇષ્ટ છે. તથા દારિત્ર્યનો સંગમ = નિર્ધનતાનો યોગ સારો છે,