SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ગાથા-૨૬ - આગમ વિના અનાથ સોસપ્તતિઃ पञ्चानां मारकत्वेन, पञ्चमारक उच्यते ॥१॥" अत्र च दुःषमसुषमारकसम्भूता हि भव्यप्राणिनः साक्षाज्जिनवदनसुधाकरप्रसूतप्रभूतवचनामृतपायिनः कुत्रेत्येवंरूपभावगभितं वृत्तमुद्धृतैतद्वृत्तात्पूर्वं तद्ग्रन्थे सम्भाव्यते, तेन कुत्रेति पदेनार्थ - સંબોધોપનિષદ્ - પાંચનો મારક હોવાથી પંચમારક (પાંચમો આરો) કહેવાય આ શ્લોક જે ગ્રંથમાંથી ઉદ્ધત કર્યો હોય, તે ગ્રંથમાં આ લોકની પૂર્વે એવા ભાવથી ગર્ભિત શ્લોક હોય કે - દુઃષમસુષમ-(ચોથા) આરામાં થયેલા ભવ્ય જીવો સાક્ષાત્ જિનેશ્વરના મુખચંદ્રથી ઉદ્ભૂત એવા ઘણા વચનામૃતને પીવે છે, તેઓની તો ક્યાં વાત કરવી ? આ રીતે અહીં પ્રસ્તુત લોકના પ્રથમ પદ કુત્ર” ના અર્થની સંગતિ થાય છે. (કું આવા પાઠમાં આ ગાથા અન્યત્ર ઉપલબ્ધ થતી હોવાથી હાં ઋષ્ટમ્ એ રીતે સંગતિ થઈ જાય છે. પ્રસ્તુતમાં સ્થ એવો પાઠ લહિયા આદિના અનાભોગથી થયો હોય એવું સંભવે છે. અથવા તો “અમે ક્યાં ? = નરકાદિમાં કેવા ? = મહાદુઃખી અવસ્થાવાળા હોત,” એ રીતે પણ સંગતિ થઈ જાય છે. માટે ટીકાકારે કરેલી કલ્પના અંગત લાગતી નથી. આવું માનવામાં બીજું એક કારણ એ છે કે આવી રીતે શ્લોકના આદ્ય પદને પૂર્વ લોક સાથે જોડવું તે
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy