SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસપ્તતિઃ ગાથા-૧૧ - સારંભ ગુરુ સ્વપરને ડુબાવે ૮૨ विसुद्धो तेहिं समं मिलति संवसति वा सोवि परिहरणिज्जो ॥ ___ अधिकृतार्थप्रसाधनायैव दृष्टान्तान्तरमाह-"पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होइ । इय गरहिया सुविहिया, मज्झे वसंता कुसीलाणं ॥१॥" पक्कणकुलं-गर्हितकुलं तस्मिन्कुले वसन् सन्, पारं गतवानिति पारगः, शकुन्याः पारगः शकुनीपारगः, असावपि गर्हितो भवति निन्द्यो भवति। - સંબોધોપનિષદ્ - છે. જે વિશુદ્ધ સાધુ પણ તેમની સાથે મળે કે તેમની સાથે રહે, તેનો ય પરિહાર કરવો જોઇએ. પ્રસ્તુતમાં જે ઉપનય છે, તે દ્વિતીય વ્યાખ્યામાં ન ઘટે કારણ કે તેમાં તો ચંપકમાળા તરીકે પાર્થસ્થો જ લેવા પડે. અશુચિસ્થાન તરીકે શય્યાતરપિંડ - ઉપભોગ વગેરે દોષો લેવા પડે. માટે દુઃશીલના સંસર્ગથી સુશીલ પણ અપૂજનીય બને, એવું ઉપનયનું તાત્પર્ય ઘટે નહીં. આ જ અર્થની સિદ્ધિ માટે બીજું દૃષ્ટાંત આપે છે – જે ગહિત કુળમાં વસે છે, તેવો શકુની-પારગામી પણ ગહિત બને છે. આ જ રીતે કુશીલોની વચ્ચે વસતા સુવિહિતો ગર્પિત છે. (ગુરુતત્ત્વવિનશ્ચય ૧-૧૧૨, ૩-૧૨૭, સંબોધ પ્રકરણ ૩૫૮) પક્કણકુલ = ગહિતકુળ. તેવા કુળમાં રહેનાર શકુનીનો પારગામી પણ ગહિત = નિંદનીય થાય છે. શકુની = ૧૪ વિદ્યાસ્થાનો. જે આ મુજબ છે – અંગો, ચાર વેદો, મીમાંસા,
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy