SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् B શ્રી વીરવિમલજીકૃત શ્રમણધર્મ સજ્ઝાય સદ્ગુરુને ચરણે નમી, હું તો સમરી સરસતી માય રે, કહું સાધુ ધરમ દવિધ ભલો, જે ભાખ્યો શ્રી જિનરાય રે, નિજ ધરમ મુનીસર મનભલો. ૧ જો મરણાંત દુઃખ કોઈ દીયે, પણ મુનિ સમતા રસે ઝીલે રે, ખંધક શિષ્ય તણી પરે, સમયંત્રે કર્મ સવિ પીલે રે. નિજ૦ ૨ ૮૮ બહુવંદન સ્તુતિ પૂજા લહી, વિ માન મુનિ આણે રે, જાત્યાદિક મદ સવિ પરિહરે, બહુ કર્મ કુટુક ફલ જાણે રે. નિજ૦ ૩ માયાએ તપ કિરિયા કરે, પણ પામે ગર્ભ અનંત રે, એ જિનવાણી જાણી કરી, મુનિ માયાનો કરે અંત રે. નિજ૦ ૪ જેણે દુવિધ પરિગ્રહ પરિહરી, નિર્લોભદશા ન સંભાળી રે, વસ્ત્ર અશનાદિક ઈહાં ધરી, તેણે મુગતિ મેલી ઉલાળી રે. નિજ૦ ૫ ધન્ના કાકંદી મુનિવર પરે, ઘોર તપ કરી અંગ ગાળો રે, મમતા માયા દૂરે ત્યજી, ધર્મ પાંચમો નિત અજુઆળો રે. નિજ૦ ૬ લેઈ સંયમ સિંહ તણી પેરે, મુનિ સિંહ તણી પેરે પાળે રે, ગજસુકુમાલ તણી પ૨ે, ધ્યાનાનલે કર્મ પ્રજાળે. નિજ ૭
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy