SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકનું નામ : પંચસૂત્રોપનિષદ્ - ઉચ્ચ પ્રકાશના પંથે ગ્રંથનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ મૂળ ગ્રંથ : પંચસૂત્ર, કર્તા : અજ્ઞાત પૂર્વાચાર્ય (ગદ્ય-પ્રાકૃત) વૃત્તિકાર : યાકિનીમહત્તરાસૂનુ ભવવિરહાંક આચાર્યપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા. વૃત્તિપ્રમાણ : ૮૮૦ શ્લોક, સવૃત્તિ પંચસૂત્ર પર ગુર્જર વિવરણ : ઉચ્ચ પ્રકાશના પંથે ગુર્જર વિવરણકાર : ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ગુર્જરવિવરણનો સંસ્કૃતતાત્પર્યાનુવાદ + સંપાદન : પ્રાચીન આગમશાસ્ત્રોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય : (૧) પાપપ્રતિઘાતગુણબીજાધાન, (૨) સાધુધર્મપરિભાવના, (૩)) પ્રવ્રયાગ્રહણવિધિ, (૪) પ્રવ્રયાપરિપાલના, (૫) પ્રવ્રયાફળ. વિશેષતા : પૂર્વાચાર્યની એક અણમોલ પ્રસાદીસમા ઉત્કૃષ્ટ કોટિનો ગ્રંથ. જેના પર સમર્થ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની ટીકા છે. તો આ ટીકાના અદ્ભુત રહસ્યોનું પ્રકાશન કરતું ન્યાયવિશારદ પૂજ્ય ગુરુદેવશ્રીનું બેનમુન વિવરણ છે. કોઈપણ કક્ષાના સાધક આત્મા માટે આલોક-પરલોકને સુખસમૃદ્ધ બનાવવાનું સચોટ માર્ગદર્શન અને પરંપરાએ મોક્ષ મેળવવાનું સોપાન આ પ્રબંધમાં મોજુદ છે. હજારો વર્ષો સુધી આ અજવાળાં અનેકોનાં અંધારાઓને ઉલેચતા રહે, એ ઉદ્દેશથી એ અનુપમ વિવરણનો આ સંસ્કૃત તાત્પર્યાનુવાદ પ્રસ્તુત કર્યો છે. પઠન-પાઠનના અધિકારી ઃ ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫00 આવૃત્તિ : પ્રથમ , મૂલ્ય : રૂા. ૨૫) આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ E-mail : jinshasan108@gmail.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957, pdf. Note : Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting up on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full, cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual rights of the publisher & of the copyright act, 1957. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
SR No.022074
Book TitlePanchsutrop Nishad
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy